________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-૫. પતિત જનની સેવા કરજે, દુઃખીઓને કર ! ! ઉદ્ધાર; પતિત થાતાં કર્મોદયથી, જાણ કરૂણ ભાવ વિચાર !!. . પ૩૧ પતિત થવાનાં કારણ છે !!, પતિત થવાના પંથે ત્યાગ !! પતિત જાને ઉદ્ધરેવાને ઉપકારી દૈને કર !! રાગ.. પ૩ર છે પાછળ પે નહિંમેહે પ્રમાદે, આગળ જાવા સ્વાર્પણ ધાર !! પાછળ પડતો પસ્તાવાનું,-સમજી આગળ જા !! નિર્ધાર. પ૩૩ પાછળ પડ ! નહિં કેની કયારે, પાછળ પડતાં રહે ન લાજ પાછળ પડવું છેડી દઈને -પિતાનું રક્ષે !! સામ્રાજ્ય. એ પ૩૪ . પડવું થાતું ભૂલ પ્રમાદે, પડે નહિં તે આગળ જાય; પુણ્ય પાપના હેતુ વિચારી, પુણ્ય કરે તે સદ્ગતિ પાય. ૫૩૫ છે પડતું મૂક!! ન જાણું જોઈ, પડતીના હેતુ સહ ત્યાગ ! ! પાપીઓની પણ કર ! ! શુદ્ધિ, અંતમાં જે પ્રભુને રાગ. પણ પહેલાં પતે શુદ્ધ બને તે –બીજાઓની શુદ્ધિ થાય; પહેલી કર!! પિતાની શુદ્ધિ,–જેથી થાતી અન્યને રહાય. પ૩૭ના પિંડ સુધારે જે જન પહેલાં, તે બ્રહ્માંડ સુધારે જાણ! !; પિંડની શુદ્ધિ કરવા માટે,-હોમી દે! તું તન મન પ્રાણ. પ૩૮ પ્રથમ પ્રમુખપદ વરવા માટે -કરજે મન વચ કાયા શુદ્ધિ પ્રગટ પ્રભુ સંતોની સેવા કરજે ધરજે નિર્મળ બુદ્ધિ. . ૫૩૯ પ્રથમ પ્રભુપદ વરવા માટે,–સર્વજીપર કર !! ઉપકાર પરોપકારી પહેલે થા !! તું,-તેથી પ્રભુપદ છે તૈયાર. . ૫૪૦ | પિતાનું હિત કરીને પહેલાં,-અન્યલોકના હિતને ધાર! પહેલી અવસ્થા એવી સાચી, પ્રભુપદ વરવા છે નિર્ધાર. . ૫૪૧૫ પંડિત જન તે જાણું વર્તે, સુખ દુઃખમાંહી ધરે સમભાવ પલક ન ભૂલે પ્રભુને દીલથી, ખેલે નટ નાગરના દાવ. આ પ૪૨ | પ્રજ્ઞાને મદ કર !! નહિં કયારે, વિદ્યાગર્વથી લાભ ન થાય, પ્રજ્ઞામદ કરવાથી સાચું, કેવળજ્ઞાન નહિં પ્રગટાય. ૫૪૩ પ્રજ્ઞામદ કરવાથી હાનિ, ખીલે નહિં સાચું ચારિત્ર, પ્રણામદ ત્યાગીને આતમ !!, થાજે પોતે શુદ્ધ પવિત્ર. આ પજો
For Private And Personal Use Only