________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કશ્નાવલિ સુમેાધ–સ.
૫ ૨૫।।
સિદ્ધિયેામાં નહીં મુઝાતાં,સાધેા !! આતમ !! ધ્યાન સમાધિ; આધિ ઉપાધિ વ્યાધિમાંહી, સમભાવે વર્તા!! શિવસાધ્યું. ॥ ૨૩ ॥ સ્વા થકી અન્યાયને પાપા,-હિંસા કરશેા નહીં નરનાર; સ્નેહ કરી હત્યા !! સાચી રીતે, ધર્મસ્નેહથી દોષ જનાર. સચમ સાધે તે સાધુઆ, સ'સારે નહીં માને સાર; સંસારે નહીં સ્નેહ ધરે તે,-ઉતરે ભવસાગરની પાર. સ્મરણ કરે !! પલપલ અરિહંતનુ, સુરતા સાથેા !! આતમ સાર; પ્રભુ સ્મરણથી પાપ ન પ્રગટે, આતમ થાતા ત્રિભુવન નાથ. ૫૨૬ સાડહું સદ્ગુ' આતમ સમા !!, આત્મસ્મરણુ સુરતાજ વિચાર; સેડ' સાઽહં ષટ્ચક્રોમાં,--ધ્યાને આતમ શુદ્ધિ ધાર !!. ૫ ર૭ In સિદ્ધ યુદ્ધ પરમાતમ થાવું,“આતમ તારા સાચા ધર્મ; ચિદાન દ તે આત્મ સ્વરાજ્ય છે, સ્થિરતા ધારા !! નાસે કર્મ, ારા સાગર જેવા ગંભીર થાશેા, સાગરવર ગંભીરા સત; સાચને આંચ ન કયારે લાગે, સત્યથી શક્તિ સિદ્ધિ મહંત. ારા સ્વર્ગના દાસ થવાથી સારૂં, નરકના રાજા થાવું એહુ; સતનું દાસપણું છે સારૂં, મૂર્ખ ભૂપ થાવું દુ:ખહ. સ્વતંત્રતાને સ્વછંદતામાં, મેરૂ સ પ સરખા ફેર; મનતનુ ઇન્દ્રિયા વશ કરવી,-સ્વતંત્રતા એવી સુખ લ્હેર. ॥ ૩૧ મનતનુ ઇન્દ્રિના વશ થાવું, દુર્ગુણદાષના થાવું દાસ; સ્વચ્છંદતા એવી મન ઇચ્છા, વર્તન તેથી દુ:ખપ્રકાશ. સાબરમતી ગુણુ શિક્ષણુ કાવ્યમાં,—ભાખી મે શિક્ષાએ એશ સમજીને જે એમ પ્રવર્તે, તેના નાસે સઘળા લેશ. સરસ્વતીના પુત્રા જ્ઞાની, નિધન પણ સુખિયા તે થાય; લક્ષ્મી પુત્રા જડ ધનવતા, અંતર્ સુખિયા નહીં સમજાય. ૫૩૪ા સવર ભાવે રહેતાં સુખ છે, સ્વતંત્રતા પ્રગટે છે એશ; સ્વરાજ્ય સત્ય સ્વદેશની પ્રાપ્તિ,—આનંă તેથી હેાય હુ ંમેશ ।।૩પપ્પા સરખા સર્વે સિદ્ધ સ્થાનમાં, કર્મે જીવા નહીં સમાન; સુન્દરતા આતમમાં દેખા !!, સ્વમા સમ દુનિયા સહુ જાણુ !!. ૫૩૬॥
॥ ૩૨ ।।
૫ ૩૩ ૫
For Private And Personal Use Only
શારદા
॥ ૩૦ તા