________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
કક્કાવલિ સુબોધ-અ. અતિકામી વ્યભિચારી અભ્યા, બુદ્ધિ છતાં પણ બુડથલ જાણ અધા કામે દાસગુલામે, જગમાંહી જૂઠ નાદાન, ૩યા અહિંસા છે સર્વ ધર્મમાં, શ્રેષ્ઠધર્મ જગમાંહી સત્ય અહિંસામાં ધર્મ છે સાચે, દયાનાં કરે!આતમ!!શુભ કૃત્ય. ૪ના અહિંસા છે પરમાતમ રૂપ, અહિંસા ત્યાં પ્રગટ્યા દેવ, અહિંસા ત્યાં આર્યપણું છે, દયાવિના નહીં દેવની સેવા ૪૧ અહિંસામય જેની વૃત્તિ, જેનાં આહારાદિક સહ કૃત્ય અહંન પ્રગટ પ્રભુ તે પોતે, તે, જાણે સહુ જગનાં સત્ય. શા અહિંસાની પૂર્ણવનિથી, સિંહે પણ મિત્રો સમ થાય; અરિ રહે નહીં જગમાં કે ઈ, વૈકુંઠ છતાં તે પાય. ૪ અહિંસક જન પરમ આર્ય છે. અનાર્યતા, હિંસાથી ગણાય; અધર્મ હિંસા સમ નહીં બીજે, હિંસાથી કર્મો બંધાય. ઇજા અહિંસામય વિચાર ક, અલ્લા ઈશને ભજે જે રામ; અહંન બુદ્ધ હરિ સહુ ભજતાં, પામે મુકત વૈકુંઠ ધામ. જપા અહિંસાને જ્ઞાન ભક્તિ તેમ. આત્મશુદ્ધિ જે અંશે થાય; આત્મપ્રભુ પામે તે અંશે, તેના દિલમાં સત્ય જણાય. ૪૬ અર્થો જે જે ધર્મશાસ્ત્રના ભિન્ન ભિન્ન શાચે છે જેહ અર્થો સાચા તેમાંના તે, શુદ્ધદયાએ જાણે તેહ. ૪૭માં અનેક મત પંથ ધમી લોકો !! ધર્મના ભેદે કરે ન ઠેષ; અન્તરમાં સમતા પ્રગટ્યાથી, સલેકની મુક્તિ બેશ. ૧૪૮ અમૂલ્ય આયુ તન મને વાણી, વા૫ર !! મુક્તિ માટે જીવ! .; અવસર આવ્યો થા ન પ્રમાદી, થાવે આતમ નિશ્ચય શિવ. ૪લા અજપાજાપ તે અંતરમાંહી, ક્ષણ ક્ષણ આત્મપ્રભુ ઉપગ; આધ્યાત્મિક દૃષ્ટિએ એવા, અજપાજા પને અર્થ પ્રગ. tપમા અનહદ નાદ તે આત્મજ્ઞાનની દ્રષ્ટિએ પ્રભુને ઉપગ; અનહદનાદ તે કેવલજ્ઞાનને પૂર્ણનને પૂરો ભેગ. ૫ અનડદનદ તે ભકિછે, પ્રભુની લગની અખંડ તાન, અંતરમાહી પરાભક્તિની,-લુને જે પ્રગટે તે જ્ઞાન પર
For Private And Personal Use Only