________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
કળાવિત, સુખાલા.
lt ૬૫ u
૫ ૬૮ ।
॥ ૭૦ ॥
બ્રેડાઇમાં ભૂંડપણું છે, ભૂંડાઇ એ છે ચંડાળ; લડાઇમાં ભળેા !! ન ક્યારે, ભલાઇમાં ધરજે મહુ વ્હાલ. ॥ ૬૪ ॥ ભલાઈ કરતાં દુ;ખા પડતાં, અંતર્થી નિહ ત્યાગ !! ભલાઇ; સલાઇમાંહી પ્રભુ પરગટ છે, પરમાતમની મળે વધાઈ. ભલાઈનાં ભણતર સહુ ભણુવાં, ભલાઇનાં કરવાં સૈા કાજ; ભલા જનાની વ્હારે ચઢવું, તેથી પ્રગટે શિવ સામ્રાજ્ય ॥ ૬૬ u ભલાઈ કરતાં ભય નહિ ધરવા, લજ્જા ખેદને દૂ૨ નિવાર !!; ભલું કરવામાં પ્રાણ સમર્પી !!, ભલું કરવામાં રહે !! તૈયાર. ૫૬ા શકું કરવામાં આતમ !! જાવું, ભલાઈમાંહી લે !! ઝટ ભાગ; ભલું કરતાં પ્રાણ પડે પણુ, ભલાઇના છંડેડ !! નહિં રાગ, ભાવીમાં સારૂં તુજ થાશે, કરીલે !! સાચી ધમ ભલાઈ; ભાગીદાર અનેા !! પુણ્યામાં, કરીલે !! સાચી ધર્મે કમાઇ. ॥ ૬૯ ॥ ભાંડ દુશ્મન પાપી લેાકેા, તે પણ છંડ !! ન ધર્મ ભલાઈ, ભલું કરતાં નિંદા સહવી, ત્યજવી છૂટી આપ વડાઇ. ભલાની દુનિયા નહિઁ છે એવું,– ભાખે છે જગ નરને નાર; અલે કહે દુનિયા એવું પણુ, ભલું કરો !! થઇને હુંશિયાર. ।। ૧ ।। શકું કરીને સ્હામા ખલા,- લેવાની ઇચ્છા નહિં રાખ !!; ભલું કરીને ફૂલી જા !! નહિં, જ્યાં ત્યાં ફૂલી જૂઠન ભાખ !!, uછરા ભલું કરીને કહે ન કેાને, કીર્તિની ઇચ્છા નહિં રાખ !!; ભલું કરંતાં નામ રૂપનું, માહ તજીને શીવ સુખ ચાખ !!, II ૭૩ ll ભગવદ્ ઉપર પૂરણુ શ્રદ્ધા, રાખીને દુનિયામાં ચાલ !!; ભગવદ્ ભિકત કરવા માટે,-અંતમાં પ્રીતિથી વ્હાલ, ભગવદ્ ગીતા ગાવાં ભાવે, ભાવથકી કર !! પશ્ચાતાપ; ભલાઈનાં કર !! કાર્યો સારાં, ટાળા !! મનના સા સંતાપ. ॥ ૭૫ l ભાજન કરતાં પહેલાં ભાવે,-પ્રભુની ભકિત કરી લે !! ભવ્ય !!; લેાજન કરતાં પહેલાં ભાવે, દાન કરી લે !! સત્કર્તવ્ય. ભાગીદારી સારી ધમે, પાપમાં થા !! નહિં ભાગીદાર; ભરમાઈશ નહિં ધૂર્તાથી કઢિ, માહવૃત્તિને ઝટ સંહાર ! !. ૫ ૭૭ ॥
u or u
For Private And Personal Use Only
૫ ૭૪ ।।