________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૮૨ !
કક્કાવલિ સુબેધ.
(૨૬૯) દારૂગેળાથી નહિં શાંતિ, હિંસાથી હિંસા ઉભશ્યા; દુષ્ટશત્રુ હિંસકની સામે, સ્વરક્ષાથે છે હિતદાય. દાવપેચ સત્યાથે સારા, દયાદિ માટે તે હિતકાર; દાવપેચ, પાપાથે બુરા, હિંસાદિની વૃદ્ધિકાર. ૧૮૩ દાવે દુનિયામાં એ હારે, દેહને દાવો પણ નહીં સાચ દાવે ત્યારે નિજ આતમપર,–જેમાં જ્ઞાનાનન્દ ત્યાં રાચTI.૧૮૪ દાસપણું ગુરૂદેવનું સારૂં,જેથી આતમ દેવ સુહાય; દાસપણું જનનીને જનકનું, જ્ઞાનીનું કરતાં સુખ થાય. ૧૮૫ દાસપણું નહીં કે હાલું, પ્રભુપણા પર સૈને હાલ દાસ તે બુદ્ધિ શક્તિ વિનાના, મેહે જડપર ધાર પ્યાર. તે ૧૮૯ દાસ તે જડ ભેગેના તાબે,-રહીને ઈએ છે સાચું સુખ દાસ તે અંતરમાં સુખ તેને –મૂકી પામે મેહથી દુ:ખ. ૧૮૭ દાસ તે તનમન વચનની ઉપર, કાબુ શુભ ધારે નહીં તેહ દાસ તે દુર્ગણી વ્યસનીઓ છે, અજ્ઞાનીઓ જાણે!! એહ. ૧૮૮ દાસ તે કામના તાબે રહેતા, પુગલમાં સુખને વિશ્વાસ; દાસ તે જડમાં મૂછો ધારે, ધરે પુગલમાં સુખની આશ. ૧૮લા દાસ તે મહાદિક પરવશમાં, ગુલામોના પણ તેહ ગુલામ; દાસ તે ઈન્દ્રો સમ્રાટે સહુ, કંચન કામિની ગુલામ શ્યામ. ૧ દાસ તે રાજાઓ મેહી જે, સુખાથે દુર્ગુણ વ્યસનના દાસ; દાસપણું મેહે સહુ જીવો-કરતાં ધરતા જડ સુખ આશ. ૧૯૧ દાસપણું, સદ્દગુણ માટે શુભ, દાસપણું ઈન્દ્રોને હોય; દાસપણું છે કમ છે યાવતુ, તાવત્ સાપેક્ષાએ જોય. મે ૧૯૨ છે દાસ બને જે પ્રશસ્ય તે જગ-પ્રભુ બને અંતે નિર્ધાર; દાસપણામાંથી પ્રભુ બનવા, ઉમંગ ધર!! પ્રભુપ૨કરી! યાર.૧૯૩ દાસપણું કર!! સદ્દગુરૂ દેવનું, જ્ઞાની સં તેને થા!! દાસ; દાસપણું કર !! ધમ એનું, ધરી સેવા ભક્તિ વિશ્વાસ. ૧૯૪ દાસપણું તે સેવાભકિત,-એવા દાસના દિલમાં દેવ; દાસને રાજાની વૃત્તિથી, ભિજા તું જીવેની કર !! સેવ. મે ૧લ્પ છે
For Private And Personal Use Only