________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮ )
કક્કાવલિ સુમેાધ–૬.
દઉં છું. ઉપદેશા લેાકેાને, નામ રૂપાદિક વાસના ત્યાગ; દઉં છું. દેઇશ વ્યાખ્યાના સહુ, લેાકેામાં પ્રગટે પ્રભુ રાગ. ૧૬૮ના દઉંછું ને લઉં જગમાંથી,-એવી નહીં અહંકારની વૃત્તિ; દેવુ' લેવુ' કુદ્રત રીતે, થાતી સ્વભાવિક એ રીતિ.
૫ ૧૬૯ ૫
૫૧૭૧૫
દાનત સારી રાખે !! આતમ ! !, સ્વાર્થે દાનત નહીં મગાડ !!; દાનત સારી તેા તું સારા, અંતરમાંહી પ્રભુ જગાડ ! !. ૫ ૧૭૦ ॥ દાનસ્તા દાના શુભ શત્રુ, મૂર્ખ મિત્ર પણ નહીં હિતકાર; દક્ષબ્રાહ્મણે ભૂપ મચાવ્યા, મૂઢકંપથી હણાતા યાર !!. દાનાઈ દ્વીનતા આવે પણ, દાનસ્તાની કદિ ન જાય; નાની દાસ્તાજગમાં દુલ ભ, મિત્ર જીવાડતાં જે અપાય. ૫ ૧૭૨ ૫ દાના માનવ મહુ હિતકારી, જગમાં મનીશ નહીં નાદાન; દામ રાખજે દુષ્ટીપર શુભ, દાન નહીં કોઇ જ્ઞાનસમાન. ॥ ૧૭૩ ॥ દામને રામને પૂને પશ્ચિમ, જેટલું છેટું જગમાં જાણુ !!; દામકામથી રામ છે ન્યારા, આત્મ પ્રભુ તે રામ છે માન !!. ૫૧૭૪ા દામને માટે રામ ન વેચેા !!, કામને માટે તો ! ! ન રામ; દાટી દો !! જે હરામવૃત્તિ, સમજો!! આત્મદશા નિષ્કામ, ૫૧૭પા દાયક છે તું દે !! તારૂં' સહુ, અન્યને નિજશકત્યનુસાર; દાતારી નહીં છાની રહેતી, દાયી આતમ સ્વભાવ સાર. ॥ ૧૭૬ ॥
દારૂ પીતાં બુદ્ધિ ખગડે, તનમન ધનના થાય વિનાશ; દારૂમાં સહુ દુ:ખને વાસ છે, દારૂપાની દુ:ખનેા દાસ. ।। ૧૭૭ દારૂપાની મહાઅજ્ઞાની, નાદાનાના છે શિરદ્વાર ;
દારૂથી કદી થાય ન સારૂ, દારૂથી નહીં શાંતિ લગાર. દારૂથી મનડુ જ નઠારૂ, ભાવથી દારૂ તે અહંકાર ; દારૂ વ્યસનથી દૂર રહેતાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ અપાર, દારૂ ગાળા પાપના આળા, દારૂખાનું પાપનું સ્થાન; દારૂગોળા લડાઇમાંહી, નાચે કુદે છે શયતાન. દારૂગાળા દ્વેષના ડાળા, વૈર સ્વાથી તે પ્રગટાય ; દારૂોળા હિંસા માટે, જ્યાં ત્યાં જગમાંહી વપરાય.
For Private And Personal Use Only
।। ૧૭૮ ।।
૫ ૧૭૯ ૫
૫ ૧૮૦ ૫
૫ ૧૮૧ ॥