________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ સુધ-દ.
દંપતીમાંહી દયા દાન દમ, સત્ય પ્રેમ નીતિ જો હાય; દેવલાસમ દ ંપતી જીવન, આત્મ વિશુદ્ધિ માટે જોય. ૫ ૧૫૪ દંભને ત્યાગા ! ! નિ ́ભ થાઓ!!, દલથી દુ:ખના પ્રગટે પથ, ઈ ભથી તપ જપ સંયમ નિષ્ફલ, ઈશ ત્યાં કાઈ નહીં નિગ્રન્થ. ૧૫પા ઈસ તજી દે!! મોક્ષાર્થે તું, ઈલથી ઇચ્છયુ મળે ન સત્ય; ૪‘ભીએથી સાઇ જા !! નહીં, દંભ વિના કર !! ધર્મનાં કૃત્ય, ૫૧૫૫ દંશથી જીત ને લક્ષ્મી પામે,-તે પણ તેથી શાંતિ ન થાય; દલથી પ્રગટે સઘળાં પાપેા, દંભને ત્યાગે શાંતિ સુહાય. ૧પણા ઈભ પ્રપંચ ષડ્યંત્ર પ્રપચા,-કરીને જીતી નરકમાં જાય; દલથી માઠુનુ જોર વધે છે, ઈલ તજી દે !! મુક્તિ થાય. ૫૧૫૮ા ઈશ તજી દે !! વેરના ઝેરી, ક્રંશ તજી દે !! શાંતિ થાય; ઈં શ ત્યાં દયા ન દેવન ધર્મ છે, દશ તજ્ગ્યાથી મેાક્ષ સહાય. ૫૧પા દાવ જે સારા સુખકર આવ્યા, તેને પ્રમાદથી ન ગુમાવ!!; દાવને લેઇ સત્કર્મો કર !!, દુષ્ટના પાપી દાવ હઠાવ !!. ૫ ૧૬૦ ૫ દાવને જાણે તે છે વિચક્ષણ્, દાવને ભૂલે ભૂલ્યુ સ; દાવ મળ્યા છે મુક્તિ માટે, શૂટા દાવના ત્યાગેા !! ગ`. ॥ ૧૬૧ ૫ દાની થા !! કાણ્ય તજીને, દીધું તેનું ફૂલ તા થાય; દાન કર્યા ભાવી પ્રતિકૂલને, પ્રગટાવે એ સાચા ન્યાય. દાની આપે તેથી અધિ, પરભવમાં પામે નિર્ધાર; દાન સુપાત્રે દેતાં મુક્તિ, જ્ઞાનાનન્દ પ્રગટતા સાર. દેવુ' જેવુ લેવું તેવું, તરતમ ભાવઅપેક્ષા એજ; દેવુ' લેવું સ`જીવાને, સ્વભાવે થાતુ જાણે! ! ! તેજ. દેવુ' લેવું તેમાં જેને, દેવાલેવાની નહીં વૃત્તિ; દેવ સમે તે આત્મપ્રકાશે, પરાપાર પામે નિવૃત્તિ. દીધા લેાકેાને ઉપદેશેા,-જેથી લેાકેાનુ હિત થાય; દીધા લેાકેાને ઉપદેશે, લેાકેા જેથી મુક્તિ પાય. દીધા મુત્યથે ઉપદેશે, મુક્તિત્રણ નહીં કામના અન્ય; દઉં છુ નિષ્કામે ઉપદેશે, લેાકેામાં પ્રગટે સાજન્ય,
૫ ૧૬૨ ૫
૫ ૧૬૪ ૫
૫ ૧૬૭ ૫
For Private And Personal Use Only
( ૨૬૭ )
u ૧૬૩ ૫
૫ ૧૬૫ ॥
૫ ૧૬૬ u