________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ ક.
કષ્ટ વિપત્તિ દુ:ખ બહુ પડતાં, કસોટી હારી કસેાટીથી તુ પૂર્ણ કસાજે, તેથી શાંતિ અ ંતે યોર્ક. કમભાગી જે ગુરૂ નહીં માને, કમભાગી જે સુણે અભાગી તે કામને માર્ગો, વ્યભિચારો થઈ મા કમભાગી જે શત્રુ મિત્રને, સત્યાસત્યના લહે ન ભેદ; કમભાગી જે દાન દેઈને, પાછળથી મન કરતા ખેદ. ક્રમભાગી જે દુગુ ણુ દોષને; સેવી નિજને ગણે મહાન; કાર્યો કરે અવિચારીપણાથી, હિતસ્ત્રીની સમજે નહીં સાન. ॥૬ા કમભાગી તે નિજ ન, કાચુ દિલને કાચા કાન; કુટુંબ દેશ ને સંધના સામા, થાતા ત્યાગે નહીં અભિમાન. છon કાંટાની વાટા કરવાથી, આમ્રાદિકનુ રક્ષણ થાય; કાંટા સરખા લેાકાથી જગ, દયાળુ જ્ઞાનો જન રક્ષાય.
For Private And Personal Use Only
તમે ત
*
શી
(.)
યાં
PET MARIN
શીખ
૬૬.
"L
| ૭૧ h
॥ ૩ ॥
॥ ૫ ॥
કાંટા વાવ !! ન મન વચ તનુથી, કાંટા નિજને વાગશે તેહ; કટાળે. ખા નહીં શુભ કાર્યો, કાયર થા નહીં મન !.! ગુણુÀહારા કરીને દેખ તું આભવમાંહી, જેવુ કરે તેવા તુ થાય, કચાશ રાખ ન પ્રભુને ભજતાં, લેનેદે એ કુદ્રુત ન્યાય. કેઇક કત્ત્તવાદી લાકો, પ્રભુની ઇચ્છાએ સહુ થાય; કથન કરે ત્યાં પ્રભુની ઈચ્છા, એજ કર્મનુ લ છે ન્યાય. ૫ ૭૪ u કર્માંદય તે પ્રભુની ઇચ્છા, કર્મ, પ્રભુની મરજી જાણુ ! !; કર્માનાય તે કમ પ્રભુને, ન્યાય કરેલા નિશ્ચય માન, કઠાભૂષણુ સત્ય ખેલવું, કટિભૂષણુ સત્યાચાર; કદોરા તે બ્રહ્મચર્ય ના, પરનારી મૈથુન પરિહાર કુશલ અનેા સહુ કર્મ ક્રિયામાં, કુશલ હોય તે પામે યોગ; કુશલપણ' છે અનેક ચેાગે, ભાગામાં થા આત્મ અલેગ, ૭૫ કષ્ટની કાટિ ને તાપણુ, આનંદ સમતા ધીરજ ધાર; કર્મની લીલા સુખ દુઃખ જાણી,ક નવાં બાંધા ન લગાર. ૫૭૮ કૃષ્ણને કર્યું પ્રાતાં નડિયાં, બાણ વાગતાં છડ્યા પ્રાણ; કામા લેઇ ગયા ક્રુષ્ણની,નારીએને જુએ પુરાણુ. inve n
૫ ૭૬
૫ ૬૮ ૫