________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ક ક્રિયાઓ પચ્ચીશ આસવની, કાયાએ દંડાએ ન ભવ્ય ક્રિયાનું જ્ઞાને પમ સમજી, કર !! સવાધિકારે કર્તવ્ય. પર છે કામરાગમા નિજ મુંઝી, કામરાગની મારામાર કામરાગમાં પ્રેમને સાચે, આશુકમાશુકશાંતિ વિચાર. ૫૩ છે કામરાગમાં ક્ષણિક સુખની લાલચ શાંતિ છે નિર્ધાર કામ રાગથી અનેક દુખે, કામે સુખ નહીં નિશ્ચય ધાર. ૫૪ છે કેતુક કુતુહલ જગમાં જ્યાં ત્યાં, કેતુકથી ભરિયે સંસાર; કેતુક કર્મને આતમનું ઘટ, જોતાં આવે કેતુક પાર. . પપ કર્મનું કુતુહલ નાટક જે 31 નિજ ભવમાં નાટક ક્યાં અનંત, કર્મથી નાચ કર્યા કરે હજી પણ, સાક્ષી છે કરતાં તે સંત. તે પદો કાયેત્સર્ગ તે દેહાધ્યાસને-જ્ઞાન અને વૈરાગ્યથી ત્યાગ કાયોત્સર્ગ તે કાયા ઉપર, મમતા નહીં ને નહિ તનુરાગ, પછા કાર્યોત્સર્ગદશામાં રહીને, અનંત લકે પામ્યા મોક્ષ કાર્યોત્સર્ગ કરો ઉપગે, તેથી આતમ નહીં પરાક્ષ. ૫૮ કંગાલો નહીં કંજુસ સમ જગ, કંજુસ તે સાચા કંગાલ; કંજુસનું જે નામ પ્રભાતે, દીધું તે દિન હાલ હવાલ છે ૫૯ છે કેલેશની વખતે જલમાં, હવામાં રેગ થાય પ્રચાર કેલેરા ચાલે ત્યાં છાશને, પીવી આરોગ્ય જ કરનાર છે ૬૦ છે કારી ઘા વચનના લાગ્યા, તે તે કદિયે નહીં રજાય; કેઈને શિક્ષા દેતાં પૂર્વ, પૂર્ણ તપાસે ન્યાયાખ્યાય. . ૬૧ છે કૃષ્ણ હરિ શિવ રામનામને, જપે હિંદુઓ અનેક દેખll; કૃષ્ણ રામના ગુણે પ્રહા વણ, પ્રભુતા પામે નહીં તે પિખ. છે દ૨ છે કમબખ્તી તે તેની આવી, સાધ્યદષ્ટિને ચૂ જેહ કમશક્તિને દેધ કરે બહુ બળે ન સદગુણગણને ગેહ. ૬૩ કમબખ્તી તે તેની આવી, ઉચ્ચ ગુણેથી પઢિયે જેહ; કુમાર્ગમાં પ્રવૃત્તિ કીધી, ભેગે ખાખ કરી નિજ દેહ છે ૬૪ કાટીથી તું કસાય તોપણ, ધાર! ! મનમાં કિંચિત ખેદ; કાર્યો કરતાં કટે સહવાં, રાખજે એવી સત્ય ઉમેદ. આ ૬૫ છે
For Private And Personal Use Only