________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુત્ર–ક.
કલ્પતરૂ સમ સતને દાનો, સદ્ગુરૂ છાયા અતિ સુખકાર; કલ્પલતા સમ સાચી વિદ્યા, કુકર્મ વૃત્તિ પ્રગટી વાર. કૃતજ્ઞ જે તે ક્રુત ગુણ જાણે, ઉપકારીનું હિત કરનાર; કુતન તે છે કૃતગુણુ બદલા, વાળે જે જગ નરને નાર. કૃતજ્ઞ’ જગમાં વિરલા લેાકેા, ઉપકારી માટે અોય; કૃતકાર્યના પ્રતિ ખલા નહીં, ઇચ્છે તે નિષ્કામી ગણાય. ૫ ૪૦ ૫ કૃતજ્ઞ તે ઉપકારની ઉપર, અપકારા સામે કરનાર; ર્યો ગુણાને જે નહીં જાણે, જાણે છતાં ખરૂ કરનાર. કૃતઘ્ન જનથી કુતરા સારી, પાલકમાટે આપે પ્રાથુ; કૃતજ્ઞ' ભૂલથકી છે હલકા, પક્ષી ખપમાં આવે જાસુ. કૃતજ્ઞની કિંમત નહીં કાડી, સૌથી હલકા જગમાં થાય; કુંતા થા ! નહીં ઉપકારીના, ઉપકારીનુ કર હિત ચ્હાય. ૫ ૪૩ ૫ કષાયેા સેાળને પચ્ચીશ ભેટ્ટે, સર્વથા ટાળે તે અહિં કષાયને જીત્યા તે જિન છે, વીતરાગ જગમાં મહાસ ત કષાયે છે તે કર્મનાં બીજો, કષાય ત્યાગે ત્યાગ્યુ' સ; કષાય જબ તકે તબ તક ત્યાગી—દશાપણાના મિથ્યા ગ ૫ ૪૫ ॥ કષાયા જેને તે નહીં ઈશ્વર, પરમેશ્વર જગમાં કહેવાય; કષાય’ જન્મ મરણના હેતુ, કષાય જીતે પુરૂષ તે થાય. કષાય જીતે તે છે ચેાગી, તપસી સન્યાસીને ફ્રીર; કષાય જીતે સાધુ મુનિ યતિ, કષાય જીતે તે મહાવીર. કુથલી કરતાં ધર્મ ન થાતા, કુથલીથી થાતુ બહુ પાપ; કુથલીથી નહી સ્વકાર્ય સિદ્ધિ. કુથલીથી પ્રગટે સંતાપ. ॥ ૪૮ તા કૃત્ય અકૃત્ય ને સત્યાસત્યને, જાણ્ણા તેનું સમ્યગ્ જ્ઞાન; નૃત્ય કરે પણ સાક્ષીરૂપે, થાતા તે પામે નિર્વાણ.
ત;
For Private And Personal Use Only
( ૮૫ )
usના
૫ ૩૯ ૫
૫ ૪૧ ॥
॥ ૪૨ ॥
૫૪૪૫
॥ ૪૬ ॥
૫ ૪૭ ॥
૫ ૪૯ u
॥ ૫ ॥
કાકની દ્રષ્ટિ તજીને આતમ !!, જ્યાં ત્યાં સદ્ગુણુ સારૂં' દેખ !!; કાળું કમે સર્વ જીવામાં, દોષાની દ્રષ્ટિને ઉવેખ. કૃષ્ણને કાપાત નીલને તેજસ, પદ્મ શુકલ લેશ્યા ષટ્ જાણું; કૃષ્ણાદિક વેશ્યાએ જાણી, ઉજ્વલ લેશ્યા હેા સુજાણુ. ॥ ૧ ॥