________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુદ-૫.
(૩૩૭) પગને પકડ!! પહેલા પ્રેમે, પગની પહેલી સેવા થાય; પગસમ પહેલાં સેવા કૃત્ય –કરવાથી પ્રભુમાં છવાય. ૧પવા પગ પૂજાતા જ્યાં ત્યાં પહેલા, સેવાનો એ મહિમા જાણ!!; પગ અટકે તે અટકે સઘળું, સમજી સેવા કર!! ગુણખાણ. ૧૫જા પગના ઉપર ઉભા રહીને, બળકળ બુદ્ધિ જ્ઞાનથી જીવ!!, પગથી સહું કર્તવ્ય કરીને, થા !! તું આતમ ! ભાવે શિવ. ૧૫પા પગથીઆ સમ સેવા પશે, ધર્મ પગથીએ મૂકે !! પાદ; ધર્મપગથી એ પાદ પડયા તે, અંતરમાં પ્રગટે આહાદ. ૧૫૬ પગથી બહુ મુક્તિનાં છે, અસંખ્યભેદે જાણે ! ! તેહ પગથી જેમ ઉંચા આવે, ચડતાં પ્રગટે ગુણગણુ ગેહ. ૧૫છા પગથીએ ચડવું તે પ્રતિદિન, ચડતાં પાછો પગ નહિં મૂક! ! પગલે પગલે દષ્ટિ રાખી,-ચડતાં પ્રભુને લેશ ન ચૂક ! !. ૧૫૮ પ્રત્યાખ્યાન તે ઈચ્છરોધે, ઇચ્છારોધ તે પ્રત્યાખ્યાન; પ્રત્યાખ્યાન તે મોહને હણ, સમતા એ થા!! ભગવાન ૧૫લા પ્રત્યાખ્યાન તે ઈચછાઓને, વારી ધર શુભ સંતેષ; પ્રત્યાખ્યાન કરીને આતમ!!, ચિદાનંદ પ્રભુતાને પોષ.!!. ૧૬મા પચન થાય એવું સહુ ખાવું,–જેથી અજીર્ણ રેગ ન થાય; પચાવીને આગળનું ખાવું-જેથી માંદા નહિં પડાય. ૧૬૧ પચાવવાથી પ્રભુ શક્તિ છે, ગુરૂગમ જ્ઞાનને પૂર્ણ પચાવ !! પચાવવું કરતે તે પૂરે, તે તે પ્રભુ પદના હાવ. ૧૬રા પચાવવામાં આનંદ શક્તિ, નહિં પચે ત્યાં કલેશ થાય; પચાવવામાં કૃપા પ્રભુની, નહિં પચાવે મરી તે જાય. ૧૬૩ પચાવવું વિરલા કેઈ જાણે, કાચ પારે જીરે જેહ પચાવે તે પાકા થઈ જાતા, તેને પ્રભુમાં સાચે સ્નેહ. ૧૬૪ પચાવીને ભૂખ લાગંતાં જે-ખાવે પચેજ એટલું જેહ; પુષ્ટિ પામે અનુભવ પામે, આરોગી રહે તે જગ તેહ. છે ૧૬૫ પચાવ !! કાચ પાર ઉરમાં, શક્તિથી સર્વ પચાવ !! પચાવ !! ગુરૂગમ જ્ઞાન ગ્રહીને, પ્રભુપદ લેવાના એ હાવ. ૧૬દા
For Private And Personal Use Only