________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશક જે અંતરમાં નિજ, કેટલા તહારામાં ગુણદેષ; ઉપદેશક જે તુજ અંતરમાં, તુજ વર્તનથી શો સંતોષ ? ઉપદેશે છે જે સૌને, તે તારા આચારે મૂક, ઉપદેશક સવર્તન યેગી, રાખે નહિં નિજ માંહી ચૂક.
ઉપદેશક થતાં પહેલાં પોતે ઉપદેશક થવાને પાત્રતા ધરાવે છે કે નહિ તે પ્રથમ જોવાનું છે. ઉપદેશ્ય વસ્તુ ઉપદેશક પિતાના વર્તનમાં મૂકી ન શકતો હોય તે તે ઉપદેશક પદને પાત્ર નથી એમ ગુરૂશ્રી દ્રઢપણે માનતા હતા અને પિતે પણ તેજ પ્રમાણે આજન્મપર્યત વર્યા હતા. તેઓશ્રીને “કથની કથે સૌ કાઈ, રહેણ અતિ દુર્લભ હોઈ ” એ સૂત્ર વારંવાર કહેતાં લેખકે સાંભળ્યા છે. ને તેઓને એવાજ મનુષ્યો પ્રિય હતા. “રહેણી કરણી એક તેને ચરણે વંદન અનેક” એ તેમનું પ્રિય સત્ર હતું. આ ઉપરોક્ત પંક્તિઓ પણ તેઓના વર્તન, આદર્શ અને સ્વાનુભવને પડજ છે.. ઉપકારો વાન્યા નહિ વળતા, સદ્દગુરૂના કટિ ભવ માંહ્ય; ઉપકારીના ઉપકારને, જાણે વર્તી સુખ તે માંહ્ય.
કર્યા ઉપકારનું જાણપણું તે ઉત્તમ છે. તેમાં પણ આ ભવ પરભવ સુધારનાર શ્રી સદ્દગુરૂના ઉપકારો એક ભવ નહિં પણ અનેક ભવમાં પણ ફેડી શકાય નહિં. આ સૂત્રો પણ સદ્દગુરૂ દેવે પિતાના આચારમાં મૂકી બતાવ્યાં છે. તેઓશ્રી પર ઉપકાર કરનાર તમામ ગ્રહસ્થ તથા સાધુના ઉપકારે તેઓશ્રીએ વારંવાર સ્મર્યા છે. પુસ્તકમાં પણ તેમનાં સ્મરણ કરી તથા પ્રત્યક્ષ પણ ઉપકાર માની ઋણ મુક્ત થવા પ્રયત્નો કર્યા છે.
આમ ઉ શબ્દપર સેંકડો અનુપમ પંક્તિઓ લખી આગળ ના પર વિવેચન કર્યા બાદ એ પર પણ તેવાજ પ્રકારની પંક્તિઓ ચાલી જાય છે.
એકડા સરખું સમ્યગ્દર્શન, બગડા સરખું આતમજ્ઞાન; એક શુદ્ધ ચારિત્ર તે ત્રગડ, ત્રણ મળે મુકિત નિર્વાણ.
આ બેજ પંક્તિઓમાં જ્ઞાન-દર્શનચારિત્ર નિરૂપણ કરી તેનું મહત્વ દર્શાવ્યું છે. ગ્રંથનું જ્ઞાન માત્ર બેજ પંકિતઓમાં આપવામાં આવ્યું છે.
પિતે આ જન્મપર્યત જે કાર્ય કર્યું તે હવે નીચલી પંક્તિઓમાં દર્શાવે છે. એકાંતે જંગલ કોતરમાં, આત્મજ્ઞોનથી કીધુ ધ્યાન એક પુસ્થિત આતમ ભાવે, સત્તાએ જે છે ભગવાન એકજ દેવ ગુરૂની શ્રદ્ધાથી મનુષ્ય ઈજીપ્રાપ્તિ મેળવે છે પણ માનવ દ્રઢ
For Private And Personal Use Only