________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુબા મ
(C)
૫ ૮૧ t
u es u
॥૮॥
અજિત જિનેશ્વર અભિનદન પ્રભુ, અર પ્રભુ પરમાતમ દેવ; અરું એવા ભાવા ધ્યાવેા, વીતરાગની કરીએ સેવ. અકળાઇશ નહીં. સ કટ આવે, સ’કટ આવી ચાલ્યાં જાય; અશકય નહીં કે ઇ અગમ્ય નહીં છે, આતમને એમ નિશ્ચય લાવ્યા અયેાગ્ય કર નહીં અયેાગ્ય વદ નહિ, મનમાં કર નહિ દુષ્ટ વિચાર; અચૈાગ્યને શુ ચેાગ્ય જ તેનેા, જ્ઞાનીથી કરજે નિર્ધાર. ॥ ૮૩ ૫ અંતેવાસી તે કહેવાતા, ગુરૂના અંતમાં રહેનાર; ઋતમાં પરમેશ્વર રાખી, જીવે અંતેવાસી ધાર. અતેવાસી શિષ્યા સાચા, ગુરૂનુ પામે પૂછું જે જ્ઞાન, તેવાસી ગુરૂ પાસે રહી, ગુરૂના સઘળા આશય શુ. ૫૮૫ ૫ અપત્ય સરખા શિા ગુરૂના, ગુરૂમાં મર્ષાઈ રહેનાર; અપત્યથી પણ અ ંતેવાસી, શિષ્ય-ગુરૂહૃદયરૂપ સાર. અજવાળુ જેટલુ ઉપયેગી, અંધારૂ પણ તેટલું જાણું; અહર્ રાત્રી એ છે ઉપયોગી, કુતની લીલા છે પ્રમાણુ. ॥ ૮૭ અજવાળુ' ઉમનામાટે, વિશ્રામથે તમ: પ્રમાણ; આકળા કળા કુદ્રુત ઉપયાગી, કૃત્રિમતાથી દુ:ખ છે જાણુ. ॥ ૮૮ ૫૫ અતિ પરિશ્ર્ચયે હાય અવજ્ઞા, અતિખેલે મહુશક્તિ વિનાશ અતિ સવે છે વર્જ્ય જગતમાં, ચેાગ્ય પરિચયે સુખની આશ ૫૮૯૫ અકલ કલા છે આત્મપ્રભુની, અકલ કલા છે. કર્મની જાણ; મકલકલા, કુદ્રની જાણી, ચેગી ખેલે અલેખ વાળુ. ।। ૯૦ ॥ અતિ ઠંડું તીખું' ખારૂં ને, ઉનું લેાજન ખાવુ વાર !!; અતિ નિદ્રા જાગરણ પરિશ્રમને, ઇન્દ્રિય અતિ પરિશ્રમ પરિશ્તાર ॥ અતિ હુઠ કદાગ્રહી નહિ થાવુ, અતિ જોવુ અતિ ખેલવું વાર; સ્મૃતિ લખવુ અતિ ભવ્ ગણવુ, અતિ કાર્યને કરવાં વાર, તારા અતિ મીઠા કડવા તીખા ને, અતિ ખારાના કર પરિહાર; અતિ અભ્યાસ ન કર અતિ લેાલે, વર્જ્ય અતિતેને ઝટવારા &3 li અનેક મત દર્શન ને પન્થેા, અનેક ધર્મો જગમાં જોય; અનેક ધર્મોના લોકો જગમાં, અનેક મત ભુટ્ટો જગ હૈાય. ૫ ૯૪ t
|
For Private And Personal Use Only