________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૦)
કક્કાવલિ સુક્ષ્માષ-જ.
'
ૐના જેએ પરમાતમપદ, વરવાનુ... ધરતા મન ધ્યેય; જયણા, કરતા સજીવાની,-ધારે જ્ઞાનાદિ આદેય. જેના જેએ તન મનવાણી, આતમ શકિત કરે પ્રકાશ; જીતે દણુ પામે સદ્ગુણ, જૈના તે જગજીવે ખાસ. જૈનધર્મ તે વિશ્વધર્મ છે, દયા અહિંસા જ્યાં છે મુખ્ય; જગમાટે જે જીવ્યુ' જાણું, અંતમાં પ્રગટાવે સાખ્યું. જૈના તે સમકિતી જ્ઞાની, ભકત ચેાથી સેવા કરનાર; જગને આત્મસમ્ માનીને, પ્રભુમયજીવને જે જીવનાર. જૈનધર્મનાં શાઓ સુણવાં, ગુરૂગમે વાંચી પામે !! જ્ઞાન; જડ જેવા રહે તે નહીં નૈના, શૂરા જૈના જીવે જાણુ. રૈના જે મિથ્યામતત્યાગે, આતમને કરતા ભગવાન્; જગમાં જાહેર જોરે જીવે, બળબુદ્ધિ કલ મહુ ગુણુવાન - જૈનધર્મમાં જ્ઞાન ને ભકત, ઉપાસના વૈરાગ્ય ને ત્યાગ; જૈનધર્મ તે રાગ દોષને,-તજવા ગુણુ ગ્રહવા ઘટ જાગ!!. ૫૬પા જૈનધમ તે અન ંત ગુણને, શકિતયાના કરે પ્રકાશ; જૈનધમ સમજ્યા નહીં જેઆ,-તે જૈને નિખ`ળ દીન દાસ. ૫૬૬ા જૈનધર્મ માં સાપેક્ષાએ, સઘળાં દર્શન ધર્મ સમાય; જૈનતત્ત્વનું જ્ઞાન કરે જે, તેને એવું દિલ સમજાય, જૈનધર્મ પ્રગટાવ્યે જેણે,-એવા તીર્થંકર ચાવીશ; જૈનધર્મીના સ્થાપક અર્હિત, તીથૅ કર પ્રણમુ જગઢીશ. જૈનધર્મ છે સર્વ જીવામાં, આતમને જાણે ભગવાન્; જૈન તે સાચા જગમાં પ્રભુમાં,-જીવ્યું જાણે થઇ ગુણવાન, પ્રા જૈન તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને, શૂદ્રના ગુણુ કર્મે જીવત; જીવે માહિ ્ અંતર્ શકત્યા, આત્મશુણા પ્રગટાવે મહુત. છા જૈના ઘરખારી ને ત્યાગી, જીતે દુર્ગુણુ રાગ ને રાષ; જગજીવાને સત્તાએ જૈન,-જાણી કરતા ગુણના પાષ. જગજીવાને આત્મસમા ગણી, જગજીવાની સેવા ભકિત; જૈન નિજશકિત અનુસારે, કરતા પ્રગટાવે સહ શક્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૫પા
utu
utu
um
mžા
utu
nદ્દા
"દા
૫૭૧૫
!!!