________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે--જ.
(૧૫) જાળીયે બારીઓ રાખે !! -મનઘરમાં આવે પરકાશ, જાળું કાઢે રે જ્ઞાને-મનમાંહી પ્રગટેલું ખાસ. | ૨૬૯ જાંખી આત્મપ્રભુની આવે, કાઢે !! મનમાંથી ઝાંખાશ ઝાંખુ તે મનમેહી પાપી, મોહજાળમાં બૂરો વાસ. ર૭૦ છે જાંબુક સરખું ધૂત છે મનડું, કપટ સ્વાર્થથી જગમાં જાણ!! જિકર કરે!!નહીં અનીતિ સ્વાર્થ, જિગર સુધારે! મને ભગવાન ર૭ના જિગીષા સારી સત્કાર્યોમાં, જિજ્ઞાસા ધરી નવનવું જાણુ!!; જિગીષ થા છે ના સ્વાર્થે મેહે, જિગીષ થે મારે!! શયતાન.ર૭રા જિત મળ્યાથી લી જા !! નહીં, ગુણસત્કાર્યોથી જગ જીત!! જીતીને જીતાડે સને, મોહહયામાં જીતની રીત. છે ૨૭૩ છે જીતે દુર્ગણ દુષ્કૃત્યો જે-જગમાં તે જેને કહેવાય; છતે જગમાં દ્રવ્યભાવથી, જૈનો જગમાં જીવ્યા જાય. ! ૨૭૪ | જિદ કરવાથી જીત ન થાતી, થાતી તે તે વિણસી જાય; છ છ કરીને વિનય પ્રેમથી –વતે તે જય પામે હાય. ૨૭૫ જ્યાફત આપે ! ગુણ શિક્ષાની, શુદ્ધપ્રેમની જ્યાફત આપ !!; જીવાઈ આત્મગુણાથી થાતી, જીવાઈકાની નહીં ઉત્થાપ!!. ૨૭૬ જીવાડવા અને પ્રેમ, છમાં પ્રભુ માની બેશ જ સત્તાએ સૈ પ્રભુ છે, જાણ કેને !! દે નહીં કલેશ. ૨૭૭ છે જિંદગી જેને તપાસી તારી, જીવનને તું ધમેં સુધાર છે; જિણ થા!! મેહદય મારી, અનીતિથા જીવન નહીં હારી, માર૭૮૧ જીજી કરી મોટાની સાથે, વિનય પ્રેમ સેવાથી વર્ત !! છરણ તન થાવાની પૂર્વે, કર્તવ્ય કર !! થઈને મર્દ છે ૨૭૯ છે જીરવવી વિદ્યા સત્તાને, લક્ષમી શક્તિને તજી ગર્વ જીર્ણોદ્ધાર કરે!! સહુ શુભને, આતમસમ દેખો ! જગ સર્વ૨૮ જગજીવન પ્રભુને વિશ્વાસી, થયે જ જેણે ત્યાગ્યાં પાપ; જગજીવન પ્રભુરૂપ બન્યું તે, અન્યને કરતો નહીં સંતાપ. ૨૮ જીવિતદાન સમ દાન ન કોઈ, અભયદાન જગ માંહી શ્રેષ્ઠ જીવાડે મરતાને ભાવે, તેની આગળ અન્ય છે હેક. ૨૮૨
For Private And Personal Use Only