________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
કક્કાવલિ સુબોધ-જ. જીવદયા સમ ધર્મ ન કેઈ, જીવતે છે દયાને ધર્મ, જીિવનનાં સાધન સહુ રક્ષે !!, જીવન ગાળો!!કરી સત્કર્મ. ૨૮૩ જીવનદેરી ધર્મ છે સારે, જીવનદેરીને સંભાળ !! જીવતે નર જગમાં સુખ પામે, નિજ જીવનને કદિ ન રાસ !!.૨૮૪તા જીહાને શુભ કાર્યમાં વાપર! 1, કર !! નહીં તેને દુરૂપયોગ; જીમૂતથી જીવે છે જી, અજીર્ણ મૂલ જ અનેક રાગ. ૨૮૫ જીવેજાન ગણ સર્વ જીવોને, સર્વજીનું હિતકર બેશ; જુગારખાનું દર્શણ સ્થાનક, જુગારથી પ્રગટે છે કલેશ. ૨૮૬ જૂનાં ખાતાં સાન ન પાવે, તે છે મૂખેને શિરદાર; જુદાઈ જ્યાં છે કુદ્રથી ત્યાં, એકતા થાવે નહીં લગાર. . ૨૮૭ જુહારે જિનવરનાં ચૈત્યને, આતમને જિન કરવા હેત જેઠમાસ છે સર્વમાં મોટે, વૃષ્ટિ ઉપગે સંકેત. છે ૨૮૮ છે જખમ કોને કર !! નહીં કયારે, જોખમહેતુ વિચારી ચાલlly જોખમકારકથી રહે સાવધ, સરખી જોડે આનંદ ખ્યાલ છે ૨૮૯ છે જેવા શુભ કાર્યમાં આતમ ! !, નિષ્કામે કર ! ! આત્મપ્રકાશ; જેડા પહેરી ચાલે !! આગળ, જગમાં કાંટા બહુ પાસ, પરલો જવરનું મુખ્ય છે કારણ મોટું, કુમલ છે કુષિત તે જાણે ખાસ જવરાદિમાં ઉપવાસ છે સારો, જવરાંકુશે છે જવરને નાશ. ૨૯૧ . જવાળા શીત છે જગમાં જ્યાં ત્યાં, હેતુ અહેતુ સુખ દુઃખમાંહ્ય; વાલામુખી તે મનમાં ઈષ્ય,-ટળે રહે નહીં દુઃખે કયાંય. રહ્યા જ્યાં ત્યાં સજજન દુર્જન લેકે, જ્યાં ત્યાં ભૂતોને છે જવ જ્યાં ત્યાં પિંડમાં જેવું તેવું, બ્રહ્માંડે જાણેજ સદીવ. ૨૯૩ જૂમી હિંસક ધર્માધક જગ, ધમી કેમ વર્તે જ્યાંય; જોરાવરને બળ કળવાળા,-ધમઓથી ત્યાં જવાય. એ ર૯૪ જુલમ અનીતિમાં નહીં ધર્મજ, હિંસા જૂમે ધર્મ ન સત્ય જુલમ કરે જે ધર્મના નામે, હિંસા કરે ત્યાં અધર્મકૃત્ય. ૨૯૫ . જૂઠો ધર્મ જગતમાં એ છે,–જેમાં હિંસા જૂલ્મની વાત; ઠો ધર્મ છે જેમાં મિથ્યા,-મેહે વિધમીઓની ઘાત. ૨૬
For Private And Personal Use Only