________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર)
કકાવલિ સુબેધ-ધ. ઘેટા જેવા ગરીબ થાવું, ક્ષેત્ર કાલ અનુસારે ભવ્ય ! ઘેટામાંથી પણુ ગુણ લેવા, ઉપગે સર્વે કર્તવ્ય છે ૨૨ ઘર ઘર ગામે ગામને શહેરે, ઓળખાણે કર!!! ધરી ઉપાગ; ઘસાઈ જતાં પરમાર્થે તું, પામીશ પરભવ ઉત્તમભેગ. ૨૩ છે ઘંટીમાં દાણું પીલાતા, જાણીને વૈરાગ્યે ચાલ ; ઘંટી કાળની ચાલે વસમી, શીલુડા સરખા ઘર્મને ઝાલ. ૨૪ ઘરપરિષહ ઉપજે તોપણ, સત્યમુક્તિના પથે ચાલ !!! ઘણુઓ પાછળથી અનુસરશે, દુઃખ પડે હિંમત નહિં હાર!!. પરપા વૃત છે ગાયને ભેંસનું બળપ્રદ, ગે આદિની જગને જરૂર વૃત છે વિષ્ણદેવત સાચું, ઘી વણજનમાં નહીં ર. ૨૬ ઘેશ છે છાશની શરીર સુખકર, ગરીબને ઘેર ઘેંસને છાશ; વૅસથી શરીરનું આરોગ્ય જ, પેંશથી જીવન શાંતિ વિલાસ. પારકા ઘેચ પરૂણે કોને ન કયારે, વિના પ્રયજન ઘૂચ ના ભવ્ય !!; ઘોષ કરો સાચાને જ્યાં ત્યાં, ઉત્સાહ કરશો કર્તવ્ય. છે ૨૮ ઘમંડ રાખો !!! નહીં શકિતને, તુજથી અન્ય ઘણું મહાન ઘમંડ શે? ગાગરને જાણે!!, સાગર આગળ દિલમાં આણુ. ૨લા ઘડીઘડી ઘડિયાલે વાગી, સમજાવે છે આતમ ચેત ! ઘડી કરતાં પણ પાઘડી તુજને, સમજાવે છે કરી સંકેત. છે ૩૦ ઘેર ન કરી!! તું પેટની અંદર, નર પશુ પંખીનું પી રક્ત; ઘાલ ઘુસણિયા સ્વાર્થ થા નહીં,થાll નહીં વ્યભિચાર આસક્ત.૩૧ ઘંટાકર્ણ મહાવીર મોટા, બાવનવીરમાંહી ગણાય; ઘંટાકર્ણ મહાવીરમત્ર, સર્પવિષ જવર ભૂત પલાય. ૩૨ છે ઘર છે જંગલ હવૃત્તિનું –તેને જ્ઞાને કાપી નાખ! ઘરકમી લોકે પણ સન્તની,–સંગે થાતા દિલમાં પાક. છે ૩૩ ઘરડા ઘરડી ડોશીઓ છે, અનુભવી બહુ ઘરની માંહા ઘર તે સારું જ્ઞાની ઘરડાં, વસતાં અનુભવી સુખ છાંય. એ ૩૪ છે ઘરડાંને ગાંડાં કહે, તે ઘર દુઃખી થાય; ઘરડાંના અનુભવ ગ્રહે, તે ઘર લમી ભરાય. ' ૩૫ છે
For Private And Personal Use Only