________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ-જ.
(૧૭૭) જેનષમ જગમાં છે અનાદિ, જૈનધર્મની આદિ ન અંત, છતે જેઓ દ્રવ્યભાવથી, શત્રુઓને જૈન મહંત ૧૭
જીતે તે ” જેને કહેવાતા, દુર્ગુણ દુર્બલતાજ કુટેવ જીતે કર્મ શયતાનને જેએ, જેને જે તે કરે શુભસેવ. ૫ ૧૮ જન્મની સાથે જરા મરણ છે, જોબનમાંહી ધર્મ સધાય; જરા પ્રગટતાં શકિત વિણસે, ધર્મકર્મમાં અશકિત થાય. ૧૯ જોબનવયમાં ધર્મ ની સાથે, જરામાં કયાંથી સાધી શકાય, જોબનવયમાં ધર્મ કરી છે, પાછળથી પસ્તા થાય. . ૨૦ છે જરા અવસ્થા આવ્યા પૂર્વે, આતમ !! તારું કરી લે !! કાજ; જરામાં જરી ન શક્તિ ચાલે, પામી લે !! પ્રભુનું સામ્રાજ્ય. ર૧ જ અવસ્થા આવ્યા પૂર્વે, આતમ!! જ્ઞાનથી જલદી ચેત !! જરા અવસ્થા મિષથી હાર-ઉપર કાલ ઝપાટા દેત. તે ૨૨ છે જંજાળ જે જૂઠી તેમાં,જકડાઈ કયાં હારે ધર્મ, જાગ!! જાગ!! આતમ વૈરાગ્ય, કરી લે!! સાચાં ધર્મનાં કર્મચારવા જાણી જોઈ ભૂલ ન આતમ છે, જરા મૃત્યુને ધર્મે જીત! જાણે જોઈ ધર્મ કરી લે!, પલ પણ કરી નહીં મેહે વ્યતીતા.૨૪ જે જીતે છે સહસધને,–તે પણ જીત્યો નહીં કહેવાય, જયે તે જે મેહને છે, બીજાએ હાર્યા કહેવાય. ૨૫ છ નહીં જે કામ ક્રોધને, માયા ભને તે છે કલબ છ જગને પણ તે હાર્યો, જેણે પાડી મેહની રીવ. એ ૨૬ છત્યે સાચે તે કહેવાતે, મેહને છતી બ જે શાન્ત જીત્યા પાપીઓ પણ હાર્યા, ચકી તોપણ તે છે ભ્રાન્ત. | ૨૭ છે છત ! મેહને આતમ દેવા, મેહથી પામો !! લેશ ન હાર ! જીતે !! મનને જ્ઞાને ધ્યાને, સમભાવે સ્વાતંત્ર્યને ધાર.. ૨૮ છે છત જે સાત્વિક તે છે સુખકર, રાજસ તામસ છત છે જૂઠ, જીતી જીનત્વ પામે!! આતમ!, જગમાં તુષ્ટ ન બનશે રૂ. પારેલા જેવું ઝાકળ ઝાંઝવા પાણી, તેવું તન ધન જૂઠું જાણ! જેવું જળનું ફૂલવું તેવું, જડ લક્ષમી પ્રભુતાને માન. ૩૦
૨૩.
For Private And Personal Use Only