________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
કક્કાવલિ સુમેાધ-ઝ.
ઝેરીલા સર્પાસમ જેએ,તેઆથી ચેતીને ચાલ !!; ઝેરીલાના પ્રેમમાં ઝેરી,–વૃત્તિના પ્રગટે સંચાર. ઞામાં ખા !! નહીં ધર્મ સુષુતાં, સત્ક્રાનિ કરતાં તેમ; ઝોકું ખા!! નહીં જરૂરી કામમાં, ઝોકાં ખાતાં ન ચૈાગને ક્ષેમ. ૫૬ના ઝરા અનુભવ જ્ઞાનના પ્રગટે, તે તે કદિય ન થાય વિનાશ; ઝરણાં સમતારસનાં પ્રગટયાં, આનદ માપે કરે પ્રકાશ, ઝલક જે મતમાંહી પ્રગટી, જ્યાં ત્યાં પ્રસંગે થાય પ્રકાશ; ઝવેરી તે જે આત્મપ્રભુરૂપ, હીરા પરખે સત્ય તે ખાસ. ઝળકારી પ્રભુધ્યાને પ્રગટે, તે પ્રભુ ઝાંખીના ઝળકાટ; ઝળકી ઉઠે આત્મપ્રભુજી, ટળતાં માહતણા વળગાય. અળર્તુળા આતમ આપ પ્રકાશે, જડ ચેતન જંગ કરેા 11 પ્રકાશ; ઝળહળ અનંત ન્યાતિમય તુ, તારામાં સત્યાનă ખાસ. ૫૬૪ા ઝંખના પ્રગટી આત્મપ્રભુની, તા તેથી પ્રભુના જ પ્રકાશ; ઝાંખી પ્રભુની ઘટમાં થાતાં, આન ઘટમાં પ્રગટે ખાસ. ાપા ઝાઝા સાથે માથે ન ભીડા !!, ઝાઝા સાથે કરી !! ન વેર; આઝાથી ડરી જવુ ન કયારે, ઝાઝામાં સાચુ અન્ધેર.
ukam
પા
For Private And Personal Use Only
૫૬૧n
દા
um
ill
ઝાડાની વૃદ્ધિ રક્ષણથી, વૃષ્ટિ થાતી અનેક લાભ; ઝાડા સંત સમા ઉપકારી, વૃા નહિ ત્યાં વૃષ્ટિ મલાભ. ૫૬૭૫ ઝાડી છે ઉપયોગી જગમાં, ઝાડીના કરવા નહીં નાશ; ઝાડી જે દુર્ગુણુ વ્યસનાની, તેની ટાળેા !! જ્ઞાને ખાસ. ઝોકાં ખા !! નહીં નવરા બેશી, ઝોકાં જ્યાં રસ પડે ન ત્યાંય; ઝોકાં ખાઈ જીવન ગાળે,તે સમજે નહીં જીવનમાંા. ઝાઝા મનુષ્ચા સપી એક્કો, કરીને કરતા અનેક કાજ; ઝાઝા મનુષ્યે સત્કાર્યોમાં,–મળે તેા તેથી શુભ સામ્રાજ્ય. છિના ઝોળી સત્કાર્યોમાં સારી, ધમંથ ઝોળી છે એશ;
"દા
ઝોળી ન સારી અધ માગે, જેથી વાધે પાપને લેશ. ૫૭૧૫ ઝાંઝા જ્ઞાની સંતની સેવા, ભક્તિ કરશેા મને વચ કાય; ક્ષણ પણ સાધુ સંગતિ થાતાં,–અનંતપાપા વિષ્ણુસી જાય.
ાછા