SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-દ. (૨૫૮) દેહી પણ તું દેહ નહીં છે, દેહથી મુકિતને ઝટ સાધ્યW; દેહને કર!! નહીં દુરૂપયેગજ,ચિદાનંદનિજ પદ આરાધ્યl. ૪૩ દેહ અમર નહીં રહે જગમાં, દેહ વસ્ત્રપરે બદલાય; દેહ ટળતાં નિઃસંગી રહી, નિર્ભય થા!! જિનરૂપ સુહાય. છે ૪૪ છે દેશ અસંખ્યપ્રદેશી હારે, જ્ઞાનાનંદમયી ગુણ ખાણું; દેશમાં ચાલી સ્થિર ત્યાં થાઓll, સ્વદેશ રાજ્યને તું ભગવાન, જપા દેહ દંડ ભેગવ ! સમભાવે, કર્મોદયથી આવ્યા જેહ, દેહના ઉપર સંયમ ધારી, કાયિક પાપ તજે !! ગુણગેહ. ૪૬ દેહાત્મવાદી નાસ્તિક લેકે, દેહાથે જગજીવે જેહ, દેહાત્મવાદી જડવાદીઓ, પરભવને માને નહીં તેહ. છે ૪૭ દેહાત્મવાદી ખાવું પીવું,–તેમાંહી માને આનંદ; દેહ વિના બીજે નહીં આતમ, ધર્મને તેહ ગણે છે ફંદ. ૪૮ છે દેહાંત દંડથી જન નહીં સુધરે, ધર્મબંધથી સુધરે લેક; દેહાંતર થાતાં દુઃખ થાતાં, પાડ!!ન આતમ !! દુઃખે પિક૪લા દેહાંતર કમેં જીનાં, થયાં અને થાશે જગજાણુ! ; દેહાંતરથી ધમીઓનું, મુતિમાં આગળ ચઢવું માન !!. ૫૦ છે દેહાંતરથી ગભરાતે નહીં, દેહાંતરથી આગળ જાવ! !; . દેહમાં નિ:સંગી ધમી તે મર્યા પછી પામે સુખ ૯હાવ. ૫૧ દેહશત ધાર !! ન કેની કયારે, ભજી લે પરમેશ્વર ભગવાન; દેહથી ધાર્મિક કાર્ય કરી લે !, દેત્ય સમ બન!! નહી હેવાન પરશા દૈત્ય તે નિર્દય પાપી હિંસક, હિંસાદિક પાપમાં રક્ત; દેવની અકલકલા છે ન્યારી, દેવને જાણે જ્ઞાની ભકત. એ ૫૩ દલતા જે મન તનની તે, પાપ અધર્મને દોષે તેહ; દુર્બલતા તે ભય લજાને, અનીતિ અતિશય કામ છે એહ. ૫૪ દુર્બલતા તે અધમ્મ યુદ્ધને, અધમ્ય ભેગને અધર્યું સ્વાર્થ, દુર્બલતા તે ખેદ અપ્રીતિ,–જેથી સધાય નહીં પરમાર્થ. ૫પા દુર્બલતા તે દ્વેષને ઈષ્ય, કામ ક્રોધ માયા અહંકાર દુર્બલતા તે હિંસા જૂઠું, ચેરીના ધરવા આચાર, પલા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy