________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુધ–ચ.
॥ ૪૩ ૫
!! ૪૪ ૫
॥ ૪૬ m
ચંદ્રને સૂરજ મે ઉપયાગી, સાના સ્થાને સવે મહાન; ચાકીદારને રાજા બન્ને, નિજક ન્યે શ્રેષ્ઠ પ્રમાણુ. ચારી કરવી ચેતન વારા,ચારીથી થાતાં બહુપાપ; ચારના કાઈ ધણી નહીં જગમાં, ક્ષણક્ષણ ચારના મન સંતાપ. ૫૪૧૫ ચારી ત્યજતાં અનંત પાપા,-ત્યાગ્યાં એવા નિશ્ચય ધાર!!; ચારીથી ડામીજ જન થાત, પરભવમાં દુર્ગંતિમેમાન. ॥ ૪૨ ચૂક ! ન ચેતન !!! અવસર પામી, ચતુરાઇથી કર જે કાજ, ચૂક ન પડવા દે જે કિચિત, માનવભવનુ ખા નહીં રાજ્ય. ચિત્ત ચપલતા ત્યાગી ચેતન !! સકા માં ધર ચતુરાઈ; ચાહે તેને ચાહી લે તુ, ગુણપ્રગટ્યાની દેખ નવાઇ. ચડાલા જે ક્રૂરને નિર્દય, જન, મારી નહીં ધાવે હાથ; ચેતીને ચાલે તેઓથી, નહીં ચેતા તે થશે। અનાથ. ૫ ૪૫ ૫ ચાણાકચનીતિ કલિયુગમાંહી, જાણી વતે જે નરનાર; ચંડાલાથી ખચે છે તેઓ, યુગપ્રમાણે નીતિ સાર. ચાર પ્રકારે નીતિ સમજો, ચારપ્રકારે સમજો ધર્મ; ચારપ્રકારે વધુ સમજો, ચારપ્રકારે સમો ક, ચારપ્રકારે કષાય સમો, ચારપ્રકારે કર્મના અધ; ચારપ્રકારે ધ્યાનને સમજો, ચેતના પ્રગટાવા નિધ ચઉદ પ્રકારે વિદ્યા જાણું!, ભજો તીથંકર ચેાવીશ દેવ; ચારપ્રકારે સંધને જાણી, દ્રવ્યભાવથી કરશેા સેવ. ચંડ}ાશિયા નાગ ભયંકર, પ્રતિાધ્યા મહાવીરે જાણુ; ચડરૂદ્ધના શિષ્યે સમતા,-ધારી પામ્યા કેવલજ્ઞાન, ચકાર ચાહે યથા ચંદ્રને, તથા પ્રભુને ચાહે ભવ્ય !!; ચરિત્ર વાંચા સત્પુરૂષાનાં, બહાદ્રીનાં કર !! કન્ય. ચરિત્ર વાંચા તી કરનાં, સતા સતીનાં ગુણુ કરનાર; ચરિત્ર વાંચી નિજચારિત્રને, પ્રગટાવા આતમ ! નિર્ધાર. II પર ॥ ચાલાકી કર ! નહી' ગુરૂ સાથે, માત પિતા વિશ્વાસી સાથ; ચાલાકી જ્યાં ઘટે ત્યાં સારી, ખાકી ખાવળીયાથી બાથ. ॥ ૫૩
॥ ૫૦ ॥
૫ ૫૧ ॥
For Private And Personal Use Only
( ૧૫૯ )
॥ ૪૦ ॥
॥ ૪૭ ।।
૫ ૪૮ ॥
જલા