________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
*ાવલિ સુક્ષ્માષ–ક.
કસ્તી સુન્નત જનેાઇ તેમજ, ખાપટીઝમના ઉડા અથ; કુસ્તી કર્યા વધુ માહશયતાનથી, કસ્તી સુન્નત આદિ વ્ય મબખ્તી તેની છે પૂરી, જેને કીધા દુર્ગુણુસંગત ક્રમબખ્તી છે વ્યસના સેવે, જેથી અગડે સર્વે દૂંગ ક્રમબખ્તી છે . રામને રાષે, મિથ્યાત્વે વ્યભિચારે જાણુ; ક્રમખતી છે દુષ્ટપણાથી, હિંસાદિકપાાથી માન. કુટ્ટણખાનાં નરકનાં સ્થાના, તેના નાશ કરે જગશાન્તિ, કુટ્ટણીઓને નીતિપથે, વાળ્યાથી છે ધર્માત્ક્રાન્તિ. ક્રિયા અજીરણ નિન્દા છે ને, તપનું અજીરણુ જાણા ક્રોધ; કાને જ્ઞાનનુ અજીણું ગ છે, તર્ક અજીરણુ અવળા આધા૪૪ણા કીડીને કશુ હાથીને મણુ, પુણ્યરૂપપ્રભુ આપે દાન; કર્માનુસારે સા ને મળતું, જન્મની સાથે છે સ્તનપાન, કયાંથી માન્યે ને કયાં જાઇશ, કાણુ તું તારૂ કેવુ સ્વરૂપ; ક્રાના તુને કાણુ છે તારૂં, સમજે તા નાસે સહુ ધૂપ. કાણુ છે તનમાં કાણુ વદે છે, કાણુ વિચારે તેને જાણુ; કા જાણે છે સુખને દુ:ખને, કરી લે તારૂ પાતે ધ્યાન. ર્યો તેં કર્મો કયાં કયાં ? જગ, કરે શું આજે તેઢુ વિચાર; કર્તા કર્મ કરશુ એ શું છે, સમજી લે જ્ઞાને નિર્ધાર. કાને એકાન્તે સુખ જગમાં, એકાંતે દુઃખ કાને ન હાય; ક્રમથી ચક્રની ધારા પેઠે, સુખ દુઃખ વારા ફરતી જોય, ૫ ૪૫૨ ॥ કાર્ય પ્રવૃત્તિમાંહી મહાજન,-અનુસરીને ચાલે અન્ય; ક્રમા વિવેક મહાજન થઈને, સત્કાર્ય થાવા કુતપુણ્ય ॥ ૪૫૩ ૫ કુપિત મલેા છે સ વરેાનું, કારણ નિશ્ચય કરેા નિદાન; કુપિત દશામાં કશું ન વિચારા, કુપિત દશામાં વદો ન વાણુ. ૫૪૫૪ા ક્રુદ્ધ દશામાં લખા ન લેખા, કાપ છતાં ખાવું નહી અન્ન; ક્રમ શુભાશુભ સુખ દુઃખ તેમાં, આત્માનઢ રહેા પ્રસન્ન, ૫૪૫૫ા * જવરમાં અરડુશી અળશી, અબરખ ઉપયેગી હિતકાર; * નિવારણ ભોંયરીંગણી, ઉકાળા રામેા હરનાર.
૫ ૪૫૬ ૫
For Private And Personal Use Only
૫૪૪૩૫
૪૪૪ાા
૪૪યા
૪૪ા
રાજા
૫૪૪ા
૪૫ના
૫૪૫૧ા