________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(118)
કક્કાવય સુમાત્ર-૪.
॥ ૪૭૧ ॥
॥ ૪૭૨૫
॥ ૪૦૪ ૫
કાયા, કામળ કેળના જેવી, કાયાના કર નહીં મન ગવ કાયા, નદીની રેલના જેવી, મૂકીને ચાલ્યા જીવ સર્વ કાયા મળી છે પુણ્યદયથી, કાયાથી કર!! નહીં દુષ્કૃત્ય; કાયાથી જીભધમ નાં કાર્યાં, કરવાં ધારી ઢયાને સત્ય. કાયાથી કર નહીં પાપાને, કાયાના કર શુભ ઉપયોગ; કાયા, વાહન જેવી જાણી, તેથી સાધી લે નિજયાગ. કારસ્તાન રચે શુ માહે, કારસ્તાનમાં તું સપડાય; કુકમ કારસ્તાનથી કાઇ, મર્યા પછી શાંતિ નહિ પાય, કર્યો મેં ઉપદેશાદિક કાર્યો, સજીવેાની શુદ્ધિહત; ર્યો મેં કાણું સ્વાધિકારે, લેાકાને મુકિત સ કેત, કર્યાં મેં ધાર્મિક કાર્યાં જગમાં, લેાકેાને મુકત્યથે એશ; કર્યો જે ગ્રંથા લેખ લખ્યા જે, તેથી નાસેા જગના કલેશ, ૪૭૬ા કર્યો એ સર્વે કામના છાંડી, કાર્યોં મન વચ કાયથી સ; કર્યાં અને જે કરૂ છું તેમાં, કર્તાભાવના થતા ન ગ ૫ ૪૭૭ ૫ કરૂ છું મન વચ કાય પ્રવૃત્તિ, જેથી આતમશુદ્ધિ થાય; ક્રમ ટળે અન્યાનાં જેથી, માત્માન દદશા પ્રગટાય, કરૂ છુ' મન વચ તનુથી ધર્માંની-સ્વાધિકાર ધમ્મપ્રવૃત્તિ; કાર્યોમાં ત્યાગીની દશાની,-કર્મ યાગની ધરીને શિત. કરૂ છુ... મુજને સૂજે તેવું, સેવા ભકિતનું શુભ કાજ કરૂ છું લેખકની જ પ્રવૃત્તિ, જગમાં પ્રગટે સ્વર્ગનું રાજ્ય. ૫૪૮૦ના કરૂં કાર્ય સહુ નિષ્કામી થઇ, ભત્ર મુક્તિમાં થયા નિષ્કામ; કાર્યોના પ્રતિમાલા ફળ જે, ચ ુન તે નામે હું... અનામ. ૫૪૮૧૫ કરૂં હું" કાર્યો માત્માપયેગે, કરણી તે જગ સેવા ભિકત; કરીશ દેહ છતાં કત યૈા, અંતમાં ધારી નિવૃત્તિ. કર્યું" કરૂ છુ કરીશ એમાં, વ્યવહારે કર્તાના ખેલ; કરૂ કરીશ એમાં નિશ્ર્ચયથી, નથી કર્તા હું કીધા તૈાલ. ॥ ૪૮૩ ૫ ક ક્રિયા સેવા ભકિતને, જ્ઞાન ઉપાસના સર્વે ચેાગ; કરૂ છું તેમાં ખાદ્ઘાંતથી, પ્રગટે છે સૈાના સંચાગ.
૫ ૪૭૮ ।।
૪૯ U
|| ૪૮૨ ॥
For Private And Personal Use Only
॥ ૪૭૩ ૫
॥ ૪૭૫ ૫
૫ ૪૮૪ ના