________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુખાધ–અ.
૧૩૯ ૫
૫ ૧૪૧ ॥
અમલદારની શક્તિયા સહુ, પામી કરજે શુભ ઉપયોગ અમલદારને સ્વર્ગ વા નરક છે, શુભાશુભ શક્તિયોગ ૧૧૭૫ અમલ લી અભિમાની ન થાજે, અમલદાર છે તુજ પર દેખ અલ્પ શક્તિથી કયાં તુ ભૂલે, જીવે મરે તુ શાથી પેખ ૫ ૧૨૮ અ૫ક્ષનું કૃત્ય જે સારૂ', દુર્ગંતિથી સીંગ બના અલપ અગ્નિની ચીણગારીથી, ગંજી ગામે અસ્મ અધિકારી સાચે! જે મનની,ઉપર અમલ ચલાવે અન્યાયી નહીં અનજે માટે, છટા હિંસા બ્રૂના કૃત્ય ૫ ૧૪૦ ૫ અનથ કર નહીં નબળાઆપર, કામે ક્રોધે કર ન અન; અન હેતુ અને કામ છે, સમજે તેને એ છે વ્યર્થ અનથ જૂહ્મા પાપા કર નહીં, આઘાત સરખા પ્રત્યાઘાત; અન તું ફૂલ આ ભવ પરભવ, અ ંતે દુ:ખ છે સત્ય એ વાતના ૧૪૨ ॥ અનંત આન ંદમય તું માતમ, ખાહિમાં સુખ છે નહીં સત્ય;. અસ યં પ્રદેશી આતમ તુ છે, શુદ્ધોપયેાગે કર નિજ કૃત્યા ૧૪૩ ॥ અઈ જા પરમાથે તું, મુકત્યથે સહુ કર ને આપ !!; અર્પાવું પ્રભુમાં નિજતુ જે, તે સેવા ભક્તિની છાપ અરજી કરે અન્યાયી આગળ, નિષ્ફળ મરજી ચાલી જાય; અરજી સાથે સંપ શક્તિને, તન ધન સત્તા અળથી ન્યાય ॥ ૧૪૫ ૫ અશક્ત કે જે પત્ની ઘરનું, રક્ષણ કરે નહીં તેહ ગણાય; અશક્ત કે જે પર જીવાડ્યો, જીવે ઘરખારી થઈ હાય. ૫ ૧૪૬ ॥ અશક્ત કે જે શત્રુઓના, હુમલાથી ડરી ભાગી જાય, અથ કુટુંબ ઘર પત્ની ન રહ્યે, માયલા થઇ જીવીને ખાય ॥ ૧૪૭ ।। અશક્ત નામોને ઘરમાં, વસવું પરણવુ ઘટે ન લેશ; અશક્તને કન્યા નહીં દેવી, અશક્ત લજવે ધર્મને વેષ ૫ ૧૪૮ ॥ અશક્ત તે જે મૃત્યુથી બીવે, મરે ન અન્યના રક્ષણુ કાજ; અશકત દુર્ગુણી દુર્વ્ય સની છે, અશકત વગ નુ છે નહીંરાજ ! ૧૪૯ તે જે મનના તાબે, કામ સ્વાના અને ગુલામ; અશકત તે જે ગુણ સત્કર્મો–પ્રાપ્ત કરે નહીં ધરે ન હામ ॥ ૧૫૦ ॥
૫ ૧૪૪ ૫
અશક્ત
For Private And Personal Use Only
( ૧૧ )