________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમધ-પ.
(૩૫૫)
૫૪૦૬ ૫
પૌષધ દ્રવ્યને ભાવથી જાણેા !!, જ્ઞાનાન' છે પાષધ બેશ; પાષધ શાળામાંહી પૈાષધ,કરીને ટાળેા !! તન મન કલેશ.l૪૦પા પાષક થાજે સદ્દગુણી જનના, પાષ્ય વર્ગના પેાષક થાવ!!; પાષક થાજે સ્વાધિકારે, પાષક થઈને ગર્વ હટાવ ! I. પોષક થા !! તું આત્મગુણ્ણાનેા, સાત્વિકવૃત્તિના કર | પાષ; પાષક થા !! તુ જ્ઞાનાનંદના, માહભાવના ટાળા ! દોષ. ૫૪૦૭ના પરૂષ હારૂ ધર્મમાં વાપર !!, સત્સ ંગતની ધરજે વ્યાસ; ખાસ કરી પ્રભુ ગુણ વરવાની, જ્યાં પુદ્ગલની છૂટ આશ.૫૪૦૮ પ્યાસને ધરજે મેાક્ષાર્થે તુ, પ્રભુ પામવા ધરજે પ્યાસ; પ્યાસ ખરી જો પ્રભુની લાગે, મનની સઘળી ટળે ઉદાસ. ૫ ૪૦૯૫ પ્રગટ કરી લે !! આત્મ ગુણ્ણાને, પ્રગટ કરી લે !! નિજ પર્યાય; પ્રગટ કરી લે !! સર્વ શકિતયા, પ્રગટ ગુષ્ણેાએ સિદ્ધતા થાય. ૫૪૧ના પ્રગટ ગુણ્ણા જ્યાં જ્ઞાનાનંદ છે, પ્રગટ પ્રભુ તે સત્તા જાણુ !!; પ્રગટ પુરૂષ જ્ઞાની ગુરૂ સતા, સાકારી પ્રભુએ તે માન !!. ૫૪૧૧॥ પ્રગટ શુશુ! ત્યાં પ્રેમી થાવુ, ગુણુ પર્યાયને ઘટ પ્રગટાવ ! !; પરમ સ્વભાવ છે જ્ઞાન ખરેશ નિજ, તે પ્રગટાવવા લક્ષ લગાવ !!, ૪૧૨ પ્રગટ્યા ગુણુ છાના નહિં રહેતા, પ્રગટદશા અંતર્ પરખાય; પ્રગટ્યા સમકિત આદિ સદ્ગુણ,-તેને સ્વય અનુભવ થાય,૫૪૧૩મા પ્રગટાવા!! ગુણુ પૂર્ણ પ્રેમથી, માહભાવને દૂર હૅઠાવ ! !; પ્રગટપણે થા !! આત્મસ્વરૂપે, આપ સ્વરૂપે આપ સુહાવ. ૪૧૪ા પ્રષ પોતાના કર !! ભાવે, અન્યના કરવા નહિં. અપક પ્રક માંહી પ્રગટ પ્રભુતા, નિજપરના કરવા ઉત્કર્ષી. પ્રકાશ કરજે સારૂ જે તે, નઠારૂ તે સહુ દૂર નિવાર ! !; પ્રકાશી થા !! તું ભાતુ પેઠે, દુર્ગુણુ તમને ઝટ પરિહાર !!, ૫૪૧૬૫ પ્રકાશજે તું આતમ !! નક્કી, અધકાર તે છે મજ્ઞાન; પ્રકાશરૂપી નિશ્ચય તુ છે, કર !! પેાતાનું પાતે ભાન. પ્રકૃતિને પુરૂષ એ બન્ને, કાળ અનાદિ અનંત જાણુ ! !; પ્રકૃતિ સુખ અવલખીને, આતમ નિજસુખ જ્ઞાનને માન !!. ૫૪૧૮ા
॥ ૪૧૫૫
૫ ૪૧૭ ||
For Private And Personal Use Only