SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૬) કક્કાવલિ સુબેધ-પ. પુદ્ગલ સુખ અનુભવ્યા પછીથી, આતમ સુખને અનુભવ થાય; પુદ્ગલ સુખ જગમાં છે તાવત્, આત્માનંદ ન યાવત્ થાય. ૪૧લા પુદગલ સુખ છે શાતાવેદની, દેહાદિકથી તેને ભેગ; પુદગલ સુખ છે પુણ્યના ભેગે, દેહીઓને તેને યોગ. ૪૨૦ પુદ્ગલ સુખ પણ સાચું જગમાં, સાપેક્ષાએ તે કહેવાય; પુદ્ગલ સુખ છે સર્વજીને, અનુભવે છે દેહે ન્યાય. છે ૪૨૧ પુદગલ સુખ છે અનિત્ય જગમાં, સદા નહિં કને રહેનાર; પુદ્ગલ સુખ છે ક્ષણિક નકકી, આમિક સુખ સાચું નિર્ધાર. જરા પુદગલ સુખની પેલી પારે, આતમસુખને અનુભવ થાય; પુદગલ સુખની વાસના છૂટે, આતમ અનંતસુખિયો થાય. ૪૨૩ . પુદ્ગલ સુખને મેહ ન છૂટે, આત્મિક સુખ પ્રાપ્પાવણ જાણ! પરમ બ્રહ્મ સુખ અનુભવ આવે, પુદ્ગલ સુખનું રહેન ભાન. ૪૨૪ પ્રકૃતિ સુખ અવલંબીને, જગમાં જીવે છે સર્વ પરમબ્રહ્મ સુખ અનુભવ્યાથી, પુગલ સુખને રહે નગર્વ. ૪૨પા પુગલ સુખ છે ક્ષણિક તેથી, સુખ શેઠું અને દુઃખ અનંત; પુદ્ગલ માંહી સુખની ભ્રાન્તિ, માની મુઝે કે નહિ સંત. ૪૨૬ પુગલ સુખને ભેગ છતાં પણ, જ્ઞાની તેમાં નહિં મુંઝાય; પુદ્ગલ સુખની પેલી પારે, આત્મિક સુખમાં તે હષય.. કરછ ” પુદગલ સુખની ઇચ્છા ટળતી, આત્મિક સુખ પામે નિર્ધાર પુદગલ સુખની વાસના રહેતી, આમિક સુખ પામ્યા વણ ધારી..૪૨૮ પુદ્ગલ સુખની રહે ન ઈચ્છા, આત્મિક સુખ પ્રગટયાથી જાણ! પરમબ્રા સુખ પામવા માટે, તપ જપ સંયમ કરીલે!! ધ્યાન. જરા પ્રકૃતિ છે અવલંબન યાવત, તાવત્ પ્રકૃતિ રહે છે સંગ; પ્રકૃતિમાંહી નિ:સંગી થે-રહેતાં પ્રગટે આતમરંગ. | ૪૩૦ છે પ્રક્ષાલન કર ! ! નિજ દેનું, મન તન વાણી દોષ પખાલ !!; પ્રખ્યાતિ કર ! આમાની જગ, નામ રૂપના દેહને ટાળ !!.૪૩૧ પ્રગતિ કર !! તું પલપલ સાચી, પ્રગતિ પંથે આગળ ચાલ ! પ્રગતિ કરવામાં ઉત્સાહ, ઉમંગી નિજ જીવન ગાળ !!. ૪૩૨ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy