________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાન-તન્મ.
( ૨૫૩ )
તૈયારી કરી માગળ ચાલેા !!, સર્વ વાતમાં રહેા ! તૈયાર; તેાછડાઇ કરવી નહી' કયારે, તેાટા પડે તે કાર્ય નિવાર !!. ૫૧૮૦ના તાડને કાઢી આગળ ચાલેા !!, તેાડ જોડથી શાંતિ થાય; તાપ ને કુસુમ સમા શુભ કાર્યો, ધર્મે થાવું પાપ પલાય, ॥ ૧૮૧ ॥ તાફાના તજ !! તાર તજી દે !!, તેાખા થાય રહેા !! નહી ત્યાંય; તેાખા જૂલ્મ સામે ઉભા,રહીને મેળવા !! શકતે ન્યાય. ૧૮૨ા ત્યાજ્યને છડા !! ગ્રાહ્યને પકડા!!, ત્રસ્ત બના!! નહીં પડે વિપત્તિ; ત્રાસ જૂલ્મને હિંસા ટાળેા !!, પ્રગટાવીને સઘળી શક્તિ. ૧૮૩મા ત્રિશ ંકુ જેવી દશા ધરા !! નહી, ત્રેવડ રાખી ધર !! વ્યવહાર; ત્રિવિધ તાપને ઢાળેા ! તું જ, ત્રાગાની રૂઢિને વાર !!. ૫ ૧૮૪ ૫ ત ંદુરસ્તી ઇચ્છુ સવની, મુકત્યથે વાધા !! આરોગ્ય; તંદુરસ્તી ધર્મી આને, સુક્તથે થાતી જીલ યાગ. તપાસ કરીને ગુણુ દેાષાને, દિલ્હી ઢાષા કરવા દૂર; તાલાવેલી દિમાં લાગી, પ્રગટાવું અંતમાં નૂર.
॥ ૧૮૫૫
૫ ૧૮૬ ૫
ન
થથ્થા થાકી જશે ન ધર્મે, ધર્મ કરી ! એટ છ'ડા !! પાપ; થિરતા રાખે !! આતમ ધર્મ, ધર્મ મનડુ વેગે થાપ!!. ॥ ૧ ॥ થથ્થા એવુ ભણે ગણે તે, થાતા સ્વયં પ્રભુ ભગવાન ; થુથુને પામે નહીં એવું, આચરતાં થાતા મળવાનું. થાકી જા !! નહીં દાનને દેતાં, થાકી જા !! નહિ કરતાં ધમ; થાકી જા !! નહીં વિદ્યા ભણુતાં, થાક ખાઈ પાછું કર!! કર્મ. ાગા ઘેાડામાંથી ઘેાડુ દેવુ, લેવુ' શાડામાંથી અપ;
॥ ૨ ॥
થુંકી ગળી ન જઈએ કયારે, થુંકા !! નહીં શુભસ્થાને ૧૫, ૫૪ા થડને પકડા !! ડાળાં છંડી, સર્વોચારના મૂળને જાણું ! !; થરથરવું નહીં ભયના માર્યા, થાકને લેઇ સુધારા !! પ્રાણ. ॥ ૫ ॥
For Private And Personal Use Only
થાગ ન આવે શાસ્ત્રોના કદ, કદિ ન આવે મનનેા થાગ; થાગ ન આવે શ્યાના ફર્દિ, પરમેશ્વરમાં ધર !! ઝટ રાગ. ॥ F L