SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) કાઠાવલિ સુધજ. છતે પણ તેહ મરેલે, ધર્મથી જ નહીં નર જે; જીવંતા તે મર્યા છતાં પણ, જેણે કીધે ધર્મનો દેહ. મે ૧૧૫ જાગંતા તે ધમી સજજન, જ્ઞાનભકિત સેવા ધરનાર; જાગંતા પણ તેહ ઉંઘતા, અજ્ઞાની દુર્ગણ નરનાર. B ૧૧૬ . જાગંતા મીંજન સારા, ધર્મકૃત્ય કરતા ઉપકાર; જાગંતા પાપીજન ભંડા, હિંસક ચારાદિક અવતાર. | ૧૧૭ જાગંતા સમ્યગષ્ટિજન, મિથ્યાજ્ઞાની ઉંધ્યા જાણ!!; જાગ્યા તે સાચા પ્રભુપ્રેમી, દયાવંત સગુણની ખાણું. ૧૧૮ જાગ્યા યેગી સાધુ સખ્ત, ભકત વીરે દાની ફકીર; જાન પરાર્થે આપી જીવે, દેશને ધર્ણોદ્ધારક વીર. ૧૧૯ જન્મે ત્યારે વાજા વાગે, પૂર્વપુણ્યને ઉદય તે જાણ!!? જયંતી જેની મરણ પછી તે, જમ્યા આ જગમાંહી પ્રમાણ. ૧૨૦ જમ્યા જગમાં તેઓ સાચા, જન્મ મરણને પામે પાર; જગમાં મૃત્યુ પછી સહુ પૂજે, અરિહંત જેવા સુખકાર. ૧૨૧ જન્મ ધરીને હિંસાદિકમાં, પાપે રહેતા જે આસકત; જમ્યા પણ તે મારેલ જાણે!!, પરજીવોનાં પીતા રક્ત. ૧૨૨ જાડું કાઢે પણ સદ્દગુણી છે, સત્કમી ઉંચાં નરનાર; જાજરૂ વાળે નીચ ન માનવ, દુર્ગુણે પાપી નીચ છે ધાર છે. ૧૨૩ જાજરૂં વાળે માતાદિકનું, તે છે સેવા ભકિત ધર્મ, જરીફ માતાદિકની સેવા કરતાં પ્રગટે પુણ્યનાં કર્મ૧૨૪ જામા ગ્રહવા તજવા જેવા,–તેમાં નહીં જેમ હર્ષ વિષાદ જામા દેહના લેવા તજવા, જ્ઞાનીને ત્યાં નહીં ઉન્માદ. ૧૨પા જેર વિના છવાતું ન જગમાં, જેરથા જર જેરૂ રક્ષાય જોરથી જમીન જીવન રક્ષા, જેરે ન્યાય જગતમાં થાય. ૧૨ જેરૂ જમીનને જર માટે જગ, જ્યાં ત્યાં મારામારી થાય; જર જમીનને જેરૂ ત્યાગે, ચાગી તે પ્રભુરૂપ સુહાય. ૧૨ા જરા અવસ્થા પહેલાં ચેતી, આતમ કરજે પ્રભુનું ધ્યાન; જરા દશામાં ધર્મનાં કૃત્યો,-થાતાં નહીં કર સાચું જ્ઞાન, ૧૨૮ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy