________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટકાવલિ સુબેધ–૫.
(૩૭) પશુ પંખી આદી સહુ જીવની, દયા કરંતાં પ્રગટે ધર્મ, પશુપંખીની રક્ષા કરતાં, દેશમમાં પ્રગટે શર્મ. પરલ્લા પશ્ચાત્તાપ કરે !! ભૂલેને, પાપને કર !! ઝટ પશ્ચાત્તાપ; પશ્ચાત્તાપથી આતમ શુદ્ધિ, ટળતા અનેક ભવ સંતાપ. ૨૯૪ પશ પયંતી મધ્યમા ખરી, ચારેનું કર!! ઉત્તમ જ્ઞાન, પરા પયંતી જ્ઞાનને જાણે!!, અંતરૂ નાદથી સમ્યમ્ ભાન.ર૯પા પરા પર્યંતીમાં જે પ્રગટે, સત્ય વિચારે તે સહુ જાણ! પરા વિચારે આત્મ અવાજ છે, સમજે જ્ઞાની જન મસ્તાન, પારલ્લા પશ્ચાત્યને પૂર્વમાં , જ્ઞાન ક્રિયામાં છે મતભેદ; પરાપૂર્વથી ચાલ્યા આવે, સમજે તેને રહે ન ખેદ. રિણા પસંદ કરજે સુખકર સારૂં, ઉપકારી પર થાવ ! પ્રસન્ન પસંદ કરવું સાચું સારૂં, વશમાં રાખે છે! ચંચળ મન. ર૯૮ પસ્તા કરી ભૂલ તજી દે છે, ધર્મ કરતાં કરજે પહેલ, પહેલાં થાવું નિર્મલ પોતે, પછીથી કરવી અન્યની ટેલ. સારા પંડિત તે જે શાસ્ત્ર વિચક્ષણ, સ્વપરાશાસ્ત્ર ભેદાદિક જાણું !! પંડિત તે જે સ્થિર પ્રજ્ઞાવંત, સર્વ શાસ્ત્રનું જેને જ્ઞાન છે ૩૦૦ છે પંથે ચાલે ! આતમ !! જ્ઞાને, હળવે હળવે પંથ કપાય; પંથે જનને મેળે મળીયે, પંથ વચ્ચે ? મેળ કહાય. ૩૦૧ પંથી તું છે આતમ !! નક્કી, પંથ વિષે નહિં કરે !! પ્રમાદ પંથમાં ચાલે !! ઉપયેગી થઈ, પંથમાં મહે છે ઉમાદ, કે ૩૦૨ પાખંડ ત્યાગી પંથે ચાલે છે, પાખંડીને તજ ! વિશ્વાસ; પાખંડાનું સ્વરૂપ સમજે !!, પંથી થઈ નહિ રહા ઉદાસ. ૩૦૩ પાક મહેબત પ્રભુની સાચી, પાક સ્તી કર !! પ્રભુની સાથ; પાક સદા તું આતમ ! ચિઘન, ભાવે ભજ ! તું ત્રિભુવનનાથ. ૩૦૪ પાગળ થઈ પ્રભુને ઝટ શે!! પ્રભુ શોધક પાગળ શુભ જાણી; પાગળ સારા ખાટા જગમાં, પાગળ પ્રભુને દેસ્ત સુજાણું ૩૦૫ પાજી થા !! ના પ્રભુભકિતમાં, પાજી તે છે પ્રભુથી દૂર પાછપનું છડયાથી આતમ !! આપ આપ પ્રભુજી સબૂર. ૩૦૬
For Private And Personal Use Only