________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૦ )
કક્કાવલ સુખાધ–મ.
૫૧૪૧૫
૫૧૪૩ગા
મીઠું વર્તન મીઠી વાણી, મીઠી મિત્રાચારી રાખ ! !; મીઠું કહેતાં કાર્યસરે તા,-કડવું નહી નિજપુત્રને ભાખ ! ! ૧૪૦ના મીઠું જેને જે રૂચે તે, મીઠું તે વણુ બીજું ન કાંઇ; મન જીન્હાથી મીઠું તે પણુ, કડવું અપેક્ષાએ દુઃખદાઈ. મીઠું પણ કડવું પરિણામે, કડવું પણ પરિણામે મિષ્ટ; મીઠું કડવું સહુ ઉપયાગી, સાપેક્ષાએ ઇષ્ટાનિષ્ટ. મજીઠ રાગથકી પણ અધિક, દેવ ગુરૂપુર લાગે રાગ; મનની શુદ્ધિ ત્યારે થાતી, પ્રગટે યાગ અને વૈરાગ્ય. સેલ જે મનના તેથી મેલાં, જગમાં ાણેા ! ! નરને નાર; મેલા ફ્રેંડથી મનથી નિમલ, એ મેલા નહી જાણું !! લગાર. ૫૧૪૪ા મહેલ માગ વાડી ને ગાડી, લાડી પુત્રાદિક પરિવાર; મૂકી જાવું અંતે પરભવ, માટે ધર્મનું શરણું ધાર !! . મુંજી કુંજીસથી પણ માગણુ, ઉદારતાથી ધ્યેજ મહાત્; સુંજી ખાવે પીવે ન દેવે, જગમાં તે મેટા હેવાન, મખ્ખીચુસની પાસે માગે, તે માગણુ પણ છે નાદાન; માગણુની પાસે જે માગે,-નાદાનાના તે શયતાન. માગણથી પણ હલકો તે છે,-માગણુ પાસે માગી ખાય; માગણને જે આપે નહીં તે, માગણુથી હલકા કહેવાય. માઠું જગમાં માગવું તે છે, મુખવાણી મન દીનતા થાય; મત્યુથકી પણ માગવું ખરૂં, જીવતાં મૃત્યુ કહેવાય. મૃત્યુ દેહાદિકનું થાતું—માડું વહેલું જગમાં જાણુ ! !; મૃત્યુદશાની પૂર્વે જ્ઞાને, નિર્ભયતાને દિલમાં આણુ ! ! મૃત્યુ પ્રસંગે આત્મપયોગી, નિર્ભય થૈ ધર !! સમતા ભાવ; મૃત્યુ પછીથી ધર્મ પ્રતાપે, જ્ઞાનાનંદના પ્રગટે હાવ.. મૃત્યુ શિક્ષક સરખું સાને, સુખદુ:ખ શીખામણુ દે સાર; મૃત્યુ જીવન એ એ પર્યાયા, કર્મયાગથી અનંત ધાર !!. ॥ ૧૫૨ । મૃત્યુ શ્વેતાં મૃત્યુ ફળશે, મરતાં પ્રાણીઓને ઉગાર !! મરનારાને કરી ! ! સહાયા, મરનારાનાં દુ:ખ નિવાર !!. ૫ ૨૫૩ ની
॥ ૧૫૦ ૫
। ૧૫૧ ૫
દે
For Private And Personal Use Only
૫૧૪રા
૫૧૪મા
૫૧૪૬ા
૫૧૪ા
૫૧૪૮૫
૫૧૪ના