________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
કક્કાવલ સુખાધ-ખ.
૫ ૫૪ ૫
૫ ૫૬ ॥
ખુમારી પ્રગટે સમાધિયાગે, પરમાનંદ પ્રગટ વેદાય; ખુમારી આવે તે નહીં છાની, ચહેરા દિલપર ઝટ ઉભરાય. ૫ ૫૩ ।। ખામલે ખાખલે દાનને આપા, ભરતી આવે ભરી લે અન્ય; ખાલી એટ થતાં પસ્તાઈશ, કર સદ્ગુણુકારકકત્ત વ્ય. ખર સરખા મૂખ્યું નહી રહેવું, ખળની સંગતિ તજ વિશ્વાસ; ખદબદતા દુ શું જ્યાં દેખે, કર નહીં તેની પાસે વાસ. ॥ ૫૫ u ખૂબી ખાદ્ય જગત્ કુદ્રની, દેખીને શું મન ખુશ થાય; ભૂખી જો નિજ માત્મપ્રભુની, જેથી સહુ ભૂખી પ્રગટાય. ખાદ અપને લાભ ઘણું! જ્યાં, અલ્પ દોષને ધમ મહાત્; ખામી રાખીશ નહીં તે કરતાં, ઉપયેાગે છે ધર્મ પ્રમાણુ, ૫ ૫૭ ૫ ખેાળા નવ નવ શેાધથી તત્ત્વા, તેથી કુદ્રને ખેાળાય, બાળા અંતમાં આતમપ્રભુ, જેનાથી સહુ ખેાળા થાય. ।। ૫૮ ૫ ખુવાર થા ના દુર્ગુ ણુ પાપે,-વ્યસને એવા નિશ્ચય ધાર; ખુવારી થાતી પરનારીને, વેશ્યાસ'ગે જગ નિર્ધાર. ખેડને ખાતર ખંત ને પાણી, ખેતર સારૂ ઉત્તમ પાક; ખેતી કરતાં ખાદ ન આવે, સેવા ભક્તિ ખેતી સાચ. ખેતી કર તું ધર્મની પ્રેમે, આતમ ક્ષેત્રને જ્ઞાને ખેડ; ખાતર નાખ તુ સત્ય ગુણ્ણાનુ, સમતાનું ઉત્તમ જલ રેડ!!!, ૫૬૧૫ ખેડ તે સંયમરૂપી સાચી,-કરજે થાશે ઉત્તમ પાક; ખેડુત આતમ, ધર્મ ખીજ છે, ધર નહીં પ્રમાદરૂપી થાક. ॥ ૬૨ ॥ ખડા સઘળા પૃથ્વીના જો ! ! !, નવ નવ શેાધા જ્ઞાને ખેાળ !; ખરૂંધારપર ચાલવુ જેવુ', સચ્ચારિત્રમાં થા !! તરબોળ. ૫ ૬૩ u ખેદ ન કરજે હારી જાતાં, ખેદ ન કરજે જયાં નહીં જોર; મેટ્ટ ન કરજે કલંક ચઢતાં, મંતમાં જો ! ! તું છે આર. ૫ ૬૪ u બેટ્ટ ન કર સંકટ પડવાથી, પુત્રાદિક પણ સ્હામા થાય; ખેદ ન કર સહુ સહી લે સમથી, સુખ દુ:ખ, ક`પ્રભુના ન્યાય, ૫ ૬પા ખાડા ટેકરા જગમાં ઝાઝા, જોઇ જોઇને આગળ ચાલ ! ! !; ખસી પડા નહીં ઊંચે ચડતાં, પ્રભુ ભૂલતાં થાય બેહાલ. ॥ ૬૬ ૫
For Private And Personal Use Only
ા પ૯ ૫
॥ ૬૦ ॥