SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-અ. (૨૩) અમર થયા જેણે નિષ્કામે, તપ, જપ, પ્રભુમાં હેમ્યા પ્રાણ; અમર થયા જેણે જ કષાયે, ટાળી પામ્યા પદ નિર્વાણ છે ૩૦પ અભડાવું છે રાગ રેષથી, શુદ્ધાતમ તે નહીં અભડાય; અભડાતો નહીં આ યેગી,જગમાં સ્પર્યાસ્પર્ય છે ન્યાય.૩૦૬ અઘરાં કાર્યો પણ અભ્યાસે, બળ કળથી સહેલાં થઈ જાય; અઘરાં કાર્યો કેઈ ન જગમાં, બુદ્ધિ કળ બળ ગ્રહ ઉપાય. લાયકા અવગણના નહીં કરશે કેની,-વિના પ્રયજન કરે વિવેક અર્વાચીન પ્રાચીનમાંથી શુભ, સત્ય શકિતપ્રદ ગ્રહો અનેક ૩૦૮ અર્વાચીન પ્રાચીન ઇતિહાસ, સર્વ ધર્મ પ્રજાના ઉકેલ અર્વાચીન પ્રાચીનમાં સાચું, હેય તે ગ્રહ ધરીને પહેલ ૩૦ અનુકરણ કરે ગુણ શકિતનું, પૂરૂં સમજીને નરનાર; અનુકરણ સમજ્યા વણ કરવું, તેથી ખત્તા પડતી ધાર. . ૩૧૦ . અક્ષર દેહે થયા અમર તે, દાની શૂરાઓ ને સંત, અક્ષર દેહે અમર થયા તે, પરમાથી ઉપકારી ભકત છે ૩૧૧ અર્જુન પેઠે હા થાતા, તે જગમાં પામે જયકાર; અલબેલે પ્રભુ દિલમાં ધરતાં, આત્મપ્રભુ પ્રગટે નિર્ધાર. ૧૩૧૨ અજ્ઞાનવાદી એવું માને, અજ્ઞાને સુખિયા નરનાર, અજ્ઞાને નહીં ભેદ ખેદને, રાગ રોષ દુખે અહંકાર. B ૩૧૩ અજ્ઞાનવાદી પાખંડી છે, અક્રિયવાદી પેઠે તેહ, અનેકાન્તનયથી એ બેને, મિથ્યાભાવ ટળે છે એહ. ૩૧૪ છે અજ્ઞાનવાદી પેઠે જેઓ, એકાંત માને જ્ઞાનને વાદ; અશુદ્ધતાને કરતા રહેતા, તે પણ છે મતિને ઉન્માદ, ૫ ૩૧૫ અજ્ઞાનવાદી પેઠે જેઓ, એકાંતે ગ્રહ વિનયને પક્ષ અનેકાન્તદષ્ટિ વણ મિથ્યા, સેવાભક્તિ પણ નિરપેક્ષ. ૧ ૩૧૬ અનેકાંતનયદષ્ટિએ છે, ક્રિયાવિનય મેક્ષાથે સત્ય અનેકાન્તથી જ્ઞાન છે હેતુ, અજ્ઞાને શુભ ધર્મનાં કૃત્ય. ૩૧૭ | અલક શ્વાનની પેઠે જગમાં, અતિકામીની વૃત્તિ પ્રવૃત્તિ અથાગ આત્મોત્સાહ ધરીને, કામ તજીને અને પવિત્ર છે ૩૧૮ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy