________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
કાવલિ સુખાન આ
આડા અવળા સમ !! ન આતમ!!, પરને દુ:ખ ન ઢે તલભાર; આડાઈ તજી દે અવળાઈ, માડીવાણી તજ નિર્ધાર. ૫ ૫૪૧ ॥ આડે આવ !! ન કાના હિતમાં, સત્કાર્યમાં નાંખ ન આ; માડા માંડ ન વિવેકથી તું, પાપી આડ તે નરકની ખાણુ. ૫૫૪૨ । આડા માંડ ન રીસાઈને, નિજ ભૂલ દેખે તેહ મહાન; આડાશીપાડાશીઓનુ, નિષ્કામે કર !! હિત કલ્યાણુ. ૫ ૫૪૩ ૫ માણુ ન લાપે સુખકર સારી, નિજપરતુ જેથી હિત થાય; આણુ ન લેાપા ગુરૂ સંતાની, આતતાયીને શિક્ષા ન્યાય્ય. ૫૫૪૪૫ આતપ તે સાપેક્ષાએ છે, સુખ દુ:ખકર સાને જ્યાં ત્યાંય; આતસબાજી અદેખા, આતિથ્ય સ્વાર્પણુ હિતદાય. ૫૪૫માં આતુને આપ્યાથી તેની કિંમત તેને સારી થાય; આતુરતા જ્યાં પ્રભુ દર્શનની; ત્યાં સ ંતાની થાતી સ્હાય. ૫૫૪૬ા આત્મઘાત વાભવ દુ:ખકર છે, આત્મઘાતમાં છે અજ્ઞાન; આત્મઘાતકી મના ન ક્યારે, અનેા ન શુસ્સાના મહેમાન. ૫૫૪ણા આત્મજ્ઞાન સમજ્ઞાન નહીં કે, આત્મજ્ઞાનથી થાતા મેાક્ષ; આત્મતૃષ્ટિ સમ કાઈ ન તુષ્ટિ, આત્મસે પ્રગટે સાષ ૫૫૪૮૫ આત્મનિવેદ્ની બને છે ધી, આત્મપ્રતીતિ તેને થાય; માત્માનંદ રસ ચાખ્યા પછીથી,।મથુનની ઇચ્છા ટળી જાય. ૫૫૪ા આત્મશુદ્ધિ કર !! જ્ઞાન વૈરાગ્યે, આત્મસમર્પણુ કર ! ! મેાક્ષા; આત્માનુભવ કર ગુરૂજ્ઞાને, તેથી પ્રગટાશે પરમાર્થ.
॥ ૫૫૦ ૫
આત્મારામ ભજો મહાપ્રીત્યા, માત્માણુથી તજજ્રાય સ્વા; આત્મા જાણે સર્વે જાણ્યું, આત્મા તે પરમાત્મ મહા, ૫ ૫૫૧ ॥ ખાત્યતિક કર આત્માય તું, જડની માયા મમતા મેલ; આથડ નહીં કુમતિના પ્રેર્યા, માતમનુણમાં કરશે કેલિ. ॥ પપર ૫ આદત ખાટી દુ:ખ કરનારી, સઘળી તન મનમાંથી ટાળ !!; આદત સારી સુખકર ધારા, સાચા પ્રભુના જગમાં પ્યાર, ૫ ૫૫૩૫ માદર બુદ્ધિ ધાર !! ગુણીપર, ગુણીઓ પર કર દરશાવ; ભાદરમાનમાં સુઝે ન માતમ, પ્રભુપ્રેમરૂપ આદર લાવ ૫ ૫૫૪ ૫
For Private And Personal Use Only