________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-દ.
(ર૭૫) દેત તે જ્ઞાનને ચરિત્ર સગુણ,-માર્ગો મિત્રને દેરી જાય; દેસ્ત તે આતમને છે આતમ, આતમ બંધુ મિત્ર ગણાય. રિલા
તેને દરવ! ! સન્માન, દેસ્તને દ્રોહ કરીશ નહિં લેશ; દસ્તી ગુણ જનની કરવી, દસ્તીમાં કરજે નહીં કલેશ. ર૬ના દેસ્તના દુર્ગુણને હરવા, તેને કર ! ! સારી હાય; દેસ્તાની નિંદા નહીં કરવી, દસ્તી નભે નહીં જ્યાં અન્યાય. ર૬૮૧ દસ્તીમાં લેવડ દેવડથી, પ્રસંગે મનડું ખેતી થાય; દોસ્તી પરમાર્થે છે સારી, ગુણેની વૃદ્ધિ માટે ન્યાય. છે ૨૬૯ દેહન કર ! ! સૈમાંથી સારૂં, દહન કર!! સૅમાંથી સત્ય દહન કર !! ગુણનું જ્યાં ત્યાંથી, દેહન કરીને કર !! સત્કૃત્ય. ર૭૦ દેહિલું પણ ઉતમ ઉત્સાહ, બળ કળથી સુલભ થે જાય; દેગાઈ ત્યજ !! નીતિને ભજ !, દુર્બલતા ત્યાગો!! અન્યાય. ર૭૧ દુર્બલતા છે મનના મેહે, દુર્બલતા અજ્ઞાનને દોષ; દુર્બલતા બાશાંતર ત્યાગી, ધમ્ય શક્તિને કર !! પોષ. ૨૭રા છૂત તે જૂગટું વ્યસન છે મોટું, છૂતથી ચક્રી પણ દીન થાય, ઘૂતને પન્થ તે દુઃખને દરિયે,-તેમાં પડિયે ડૂબી જાય. ૨૭૩ દ્રવ્યથી આત્મગુણે નહીં વધતા, દ્રવ્ય વિત્તથી મળે ન મોક્ષ; દ્રવ્ય તે તનુ આદિ હિત માટે, ધનની અતિ મમતાને રેક!!.૪૨છા દ્રોહ ન કર ! ! દુશમનને પણ તું, ત્યાગીને કદિ ઘટે ન હ; દ્રોહ ન કર !! તું ધર્મભેદથી, દ્રોહ એજ છે માટે મહ. ર૭પા દ્રોહ ન કર ! ! વિશ્વાસીઓને, દ્રોહથી દ્રોહ વધે છે ખૂબ દ્રોહનાં વિષવૃક્ષે વાવીને, કદિ ન પામે !! આંબા લંબ. | ૨૭૬ દ્રોહ ન કરજે દ્વેષ ધરીને, દ્રોહીનું શુભ કર ! ! નિર્ધાર; દ્રોહીઓનું ભલું કરીને, પ્રભુપદને પ્રગટાવે !! સાર. . ૨૭૭ છે દ્રોહી થા !! નહીં દેવગુરૂને, તેને ને ધર્મને લેશ; દ્રોહી પામે નહીં સ્થિર શાંતિ, દ્રોહી મનમાં નિશદિન કલેશ. ર૭૮ ઠંદ્વ યુદ્ધ ધર્માથે સારૂં, પટકીને મારે !! શયતાન; વંદ્વ યુદ્ધ મુજ અંતરૂ ચાલે, સહાયક મારા હે ભગવાન, ૨૭લ્લા
For Private And Personal Use Only