________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪ )
કક્કાવલિ સુબેધ-દ. દેવત છાનું રહે ન કયાંયે, દેવતનો આદર સત્કાર; દૈવત તે પ્રભુ શકિત છે, જ્યાં ત્યાં તે પ્રગટેજ અપાર. ૨પર છે દેવી માનવ, દેવની પેઠે, પૂજાતે જગમાં નિધોર દેવી શકિતને ખીલવ!, આત્મ પ્રભુ તું પિતે સાર. ૨૫૩ છે દૈહિક શત્રુઓને ટાળે !!, આધ્યાત્મિક શત્રુને ટાળ!!; દેટ મારીને પ્રભુના પંથે, સાચી એક લગનથી ચાલ! !. ૨૫૪ દેડ!! તું પ્રભુના પંથે પ્રેમે, પ્રભુ મળવાને પલપલ દેડ! ! દેડદેડા કર !! નહીં પાપે, પાપમાર્ગમાં કર !! નહીંહાંડ.પર પપા દોડધામ નહીં પાપમાં સારી, દેડધામ, ધર્માર્થે શ્રેષ; દેડા દોડ ન મેહે કરજે, નીતિથી પરનિજ પર પેટ. ૨૫૬ છે દેર ચલાવ!! ન અનીતિ જૂલ્મ, પાપીઓને ધર્મમાં દોર છે; દેરવ!! અને પ્રભુ માગે, દેલત ગ થા!! નહીં ઢોર. મારપછા દેષીઓનાં દોષ ગ્રહ ! ! નહીં, દેશીઓને નહિ ધિકકાર; દેષીઓના ધુ!! દેષને, દોષી લેકોને જ સુધાર !!. ૨૫૮ છે દેષીઓના દોષને છે ! !, માતા સમ ને નિર્ધાર; દષીઓને નિંદતાં પહેલાં, નિજ દોષને કર !! પરિહાર પાર ૫લા દેશીઓ પર કરૂણ બુદ્ધિ, પ્રેમને ધારો!! નરને નાર, દેષોમાંથી પસાર થાવા, સૌને શુભ ઈચ્છા નિર્ધાર. એ ર૬૦ દોષે અનેક ભવમાં હારો, આ ભવમાં જે હોય તે દેખ ! ! દેષીઓના દેષને ધોવા, યથાશકિત કર !! નહીં ઉવેખ !. ૨૬ દેશી પહેલાં સર્વે લેકે, પછીથી નિર્દોષીએ થાય; દેષીઓને ગુણ થવાના દ્વારે ખેલો કરી ઉપાય. જે ર૬૨ છે દે જે પિતાના ટાળે ! !, તે પરના ટાળે ! ! નિર્ધાર; દેશે ટાળો !! મુકિત થાતી, એવું નિશ્ચય મનમાં ધાર છે. ર૬૩ દેષિત કેનેજ સુધારે !!, નિજ દેષ કરીને ખ્યાલ દેષિતને ધમી જ બનાવે છે, તેના ઉપર ધારી હાલ ll ર૬૪ છે
સ્ત તે સાચા માર્ગે દેરે, પ્રભુના પંથમાં દોરે તેહ દુઃખને ટાળે સહાય આપે, આત્મ એકને ભિન્નજ દેહ૫ ર૬૫
For Private And Personal Use Only