________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪)
કક્કાવલિ સુબોધ-સ. સંઘથી શાસન ચાલે જગમાં, સંઘ હયાતીમાં સહુધર્મ, સંઘના સંપે સંઘવૃદ્ધિથી, જૈનધર્મ પ્રગતિનાં કર્મ સંઘની સંખ્યા વૃદ્ધિનાં સહ દ્વારા જ્ઞાને શીધ્ર ઉઘાડ !!! સંઘના નાશે જેનધર્મના નાશને જાણ જેન જગાડ!!. | પર It સંપે ચડતી પ્રગટે સુખડાં, સંપે પ્રગટે શક્તિ સર્વ; સંપવિના પડતી સહુ વાતે-જાણ ત્યાગ !! બેટે ગર્વ છે પ૩ માં સાંખો !સની નિદામહેણું, સહો !વિપત્તિ સંકટ દુઃખ; સમતા હિંમત શોર્યને ધારો!! --અંતે પ્રગટે આતમ સુખ. ૫૪ છે સંયમથી શક્તિ પ્રગટે, સંયમ ચૂકે!! નહીં લગાર; સંયમ બળથી મેહને છતો!! -સમતા એજ સમાધિ ધાર !!. પપા સ્વરની પેઠે આતમ આંખે, પુણ્ય પાપ તનુ વ્યંજન જાણ!! સ્વર વ્યંજનની સૃષ્ટિ દ્વિધા છે, આત્મજ્ઞાનથી સત્ય તે માન !!. પદા સ્વધર્મના સહુ ગ્રન્થ પહેલા –વાંચી સાંભળો !! પામે!! જ્ઞાન, સ્વધર્મ સર્વ ઉપદેશ્ય, સત્યદેવ છે નિજ ભગવાન છે પ૭ સુધારકોમાં સઘળું સાચું –એ મત નહીં બાંધે !! કઈ; પ્રાચીન નવીન સુધારક સહુનું,-સમજી કરશે નિર્ણય જોઈ. પઠા સત્યવિચારાચારે ભયલજાતજો !!, સત્યતમારુંમાની ચાલો!! ભવ્ય સત્ય સલાહ લીજે દીજે સત્યનાં,-કરશે પ્રેમે ભવ્ય !! સત્કર્તવ્ય છે. સત્યને કરશે સત્ય વદે !! નરનારીએ;
પલા સુખ છે સાતવેદની ઇન્દ્રિય –દેહાદિકેગે થાનાર; ક્ષણિક સુખ તે જાણે!! દિલ્માં,વિષયભોગથા થયું મન ધાર!!.iાદો સત્ય છે સ્થાયી શાશ્વત સુખ જે.-સ્વભાવે આતમમાં નિધોર, સમાધિજ્ઞાને આતમસુખને –પ્રગટાવો!ઘટમાં નરનાર છે ૬૧ છે સર્વજીને સુખ છે હાલું, સવજીને દુઃખ અનીષ્ટ; સમજી સુખકર સર્વજીને –કેઈનું કર !! નહીં જ્યારે રિષ્ટ. મદરા સર્વ શક્તિ ખીલવ!! આતમ !!, સર્વગુણોને ઘટ પ્રગટાવ !!; સ્વદેશ સંઘને સ્વજન હિતાર્થે –ક્ત કરવા મન લાવ્ય! દવા સ્વાશ્રયે જી !! આતમ યત્ન, સ્વાશ્રયે જીવે તે સ્વતંત્ર સ્વાશ્રયવણુ પરની આશાએ –જીવવું તે જાણે !! પરતંત્ર. ૬૪ છે
For Private And Personal Use Only