________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
કક્કાવલ સુખાનન્ગ.
॥ ૧૯૫
॥૨૨॥
૧૫ ૨૪ ૫
ગરીખ તેએ લક્ષ્મી છતાં પણ, કેસ થઈ ખર્ચે નહી દામ; ગમાર તે જ્ઞાન વિનાના, કચન ભાગને મા ચામ. ગાંજો ભાંગ ને મીણુ કાકમ, ધત્તુર કેડ઼ી વસ્તુ ત્યાગ !!; વ્રુદ્ધિ ન ધરજે જડવતુ પર, દેવગુરૂ પર ધરજે રાગ. ગાડા નીચે કૂતરૂ ચાલે, ગાડું ચલાવુ માને ચિત્ત; ગાંડાઈ એવી ન કરીશ તુ, ગ તજી દે મની પવિત્ર. ॥ ૨૧ ॥ ગરીબ અવસ્થા આવે ત્યાંયે, નીતિ ધર્મ ને ભક્તિ ધાર ! ! !; ગરીબાઇ, સંતાને વ્હાલી, પ્રભુની સાથે લાગે પ્યાર. ગુણા વિનાનુ` મનુષ્યત્વ જ શું ?, ગુડ્ડા વિના નહીં મુક્તિ થાય; ગુણ્ણા વિના જીવતર છે ખેાટુ, ગુણુા વિના ક્રુતિમાં જાય. II ૨૩ II ગુણા ગ્રહણ કર ! ! નિજ ઘટમાં જો ! દ્વેષને ભૂલને દૂર નિવાર; ગુણી થયા વધુ વેષ ક્રિયાને, માલા તિલક ફાગટ ધાર ગ કરે શું તન ધન સત્તા,-રાજ્ય લક્ષ્મી વિદ્યાના ફેક; ગુમાન હારૂ' માતની આગળ, રહે નહીં મન ગવને રાક !!! પરપા ગાયા ભેંસે બકરાં બળદો, જગ ઉપયોગી પશુએ જે ગાાની રક્ષા સેવાથી, દેશ કામ પામે સુખગેહ, ગાબ્રાહ્મણ ઋષિ ગર્ભની હત્યા,-કરવાથી લાગે મહાપાપ; ગામાતા તે જગની માતા, ખળદ દૂધથી હરૈ સંતાપ, ગાયાની રક્ષા કરવાથી, દેશ કામની રક્ષા થાય; ગાય વગેરે પશુઓ રહે, પાળે દેશેાતિ સુહાય. ગાયાની સેવા કરવાથી, રાગ દુ:ખ જગ ઓછાં થાય; ગાસરા, રાખે હિંદુએ સહુ, નહીં રાખે તે પાપને પાય. ॥ ૨૯ ગાયા ઘેર ઘેર હિંદુએ રાખે, તા હિંદુ સુખિયા થાય; ગાયા ભેંસા અકરાં આદિ, ગાયાના ભેગાં જ ગણાય. ગરીબને કંઇ ખાવા પીવા, આપી તેની ત્યા આશીષ ગરીબની આંતરડી ઠારા ! ! !, મનમાં ધારીને જગદીશ. ૫ ૩૧ ॥ ગરીબનાં દુ:ખ ગરીબ જાણે, સુખિયાને નહીં તેનું ભાન; ગરીબ દુ:ખી જન પશુઆને, સહાય કરા આપા !!! કંઇ દાન, ૫૩રરા
૫ ૨૬ ॥
|| ૩૦ |
For Private And Personal Use Only
૫૨૦ા
॥ ૨૭ ૫
૫ ૨૮૫