________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
કક્કાવલિ સુબેધઆતમ ! માત પિતા ગુરૂ વર્ગની, સંઘ સ્વદેશની રક્ષા ધાર, આતમના ઉપકારીઓની–પહેલી રક્ષા કર ! નિર્ધાર. ૪૫૮ આતમને પરમાતમ કરવા, સર્વધર્મને છે સંકેત આતમકૃદ્ધિમાં ઉપયોગી, અસંખ્યયેગે ધર્મ છે હેતુ ૪૫ આતમમાટે જેવું છે, તેવું જગજીનું ધાર !! આનંદ જ્ઞાનને માટે જીવે, કર !! પ્રવૃત્તિ અને વિચાર. ૪૬ના આતમઆનંદજ્ઞાન અભાવે, જી જડમાં માને સુખ, આત્મજ્ઞાન આપી તેઓનું, ટાળો આતમ ! સઘળું દુ:ખ. ૪૬૧ આલંબન જેવું છેને, મળતું તેવા તેઓ થાય, આલંબન મળે ઉચ્ચ જે સારૂં, તે જીવે ઊંચા સુખ પાય. જરા આલંબન જે નીચ નઠારૂં, મળે તે છો નીચા થાય; આલંબન ઉપર આધાર જ, ચડતી પડતી છે ન્યાય. ૪૬૩ આલંબન આજુબાજુમાં, સારા ઉંચાં આતમ | રાખ, આલંબનની થાય અસર દિલ, અસંગે શિવ સુખને ચાખlli૪૬૪ આલંબન-આધાર જે સારે, મળશે તે પડવું નહીં થાય; આપત્તિ આવે હેયે, ઉચ્ચના આધારે દુઃખ જાય. ૪૬ષા આકડા આદિ વનસ્પતિ, સર્વવિધ ઉપયોગી જાણ આ જગમાં ઉપગી જાણે, સહુને તે જગ થાય મહાન દા આંબાના ફુલ જેવા મીઠા, થાતાં સકૃત્યે નરનાર; આચારા ને વિચારો સારા, ધારો કરશો પરોપકાર. ૪૬ આડા અવળે આથડ નહિ જીવ !!, અમથે જા ના પરના ઘેર, આગળ પાછળ જોઈ વિચારી, કર સત્કર્મો તજ અધેર. ૪૬૮ આલસ સમ ઉપેહી ન કેઇ, પંડિત શૂરાને પણ ખાય આલસ સરખાઈન દુશમન, નિજમાં રહી નિજને ખાય. એકલા આત્માનુભવ જેને પ્રગટયો, તેને આત્માનંદ અપાર; આત્માનુભવીને આનંદી-ચહેરો શાંતિમય સુખકાર. ૪૭૦ના આત્માનુભવ સત્ય થયે ત્યાં, મુક્તિ સુખને અનુભવ થાય, આત્મજ્ઞાનથી અનંત કમે, અનાદિનાં બાંધ્યાં વિસાય, ૪૭૧
For Private And Personal Use Only