________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*શ્રાવલિ સુધ–આ.
આછછ જે ક્રૂરની આગળ, પાડવી રણમાં જેવી પાક, આજીજી કરી સુપાત્ર આગળ, દુષ્ટ વિચારો પ્રગટ્યા રોકી, ૫૪૭ાા આતમ વશ,મન ઈન્દ્રિય થાતાં, માતમ પ્રગટે છે ભગવાન, આતમના વશ ઈન્દ્રિયમન નહી, જગમાં તે કેદી નાદાન. માશા તુષ્ટુા અનંત નલ સમ, ઈચ્છાનેા આવે નહીં ત; ગાતમમાં શાશ્વત સુખ નક્કી, જાણી આશા ટાળા સંત. ૫૪૭૫ આજ્ઞા ને માના બાપના,—ગુરૂની,-આજ્ઞા પ્રેમે પાળણી, આજ્ઞાધીન વનથી સદ્ગુણુ, સુખ શાંતિ વૃદ્ધિ નિર્ધાર. ૪૭પા ગાઝા, પાળ્યાથી આતમની, અનેક રીતે પ્રગતિ થાય, આજ્ઞાપાલક મદ અને છે, વિનયાદિક ગુણવૃન્દને પાય. nson માખરૂ જાળવવી પ્રામાણ્યે, ટકે નેક ધરીને એશ,
આબરૂ ટળતાં નફ્ફટ જગમાં, આખરૂ રાખા સહીને કલેશ જા આષાઢાચાય જ મહાજ્ઞાની, કવશે વેશ્યા ઘરવાસ; માત્માયેાગે ભાવના લાવી, કેવલ લહી પામ્યા શિવ ખાસ. (૪૭૮ાા આત્મજ્ઞાનનું આની મુખ, વર્ષે ચહેરા ઉપર નૂર; આત્મજ્ઞાનીના અંતમાંહી, આત્મપ્રભુજી હજરાહજૂર
૪૮૨૫
મા ક્રૂ સરખું નિજ જીવન, મીઠા આનંદસ ભરપૂર; આત્મન્ !! આપ સ્વભાવે કરશેા, અન્યાને ઉપકારી સ૨ ૫૪૮૦ા આત્મન !! તન ધન વાચાસત્તા, શક્તિને કર !! સદુપયોગ; ચ્યાત્મન્ !! સઘળાં સાધન સારાં, તેના કર નહીં દુરૂપયેગ. ૫૪૮૧૫ આયુના ઉપયાગ કરી લે, પળપળ આયુ ખૂટી જાય; આયુષ્ય ખૂટે અંજલીબેાખા, માંહી વારિ પેઠે ન્યાય. માયુ: ગયુ તે મળે ન ફ્રીથી, માટે આતમ ! સાવધ થાવ ! આયુષ્ય, ધર્મના માર્ગે વાપર ! નિષ્ફલ કરી શયતાનના દાવા૪૮૩શા રાગ્યા ઉપયેગી જે, કડવુ ́ પશુ તે મીઠું` જાણુ, મારાગ્યાથે અનુપયેગી, મીઠું પણ તે ઝેર સમાન, ભાતમ મન તન સુંદર, આરા,ગ્યા, ઉપયોગી સામિષ્ટ, ખારાગ્યાથે કાલાદિથી, અનુપયાગી જાણ મનોઇ.
૫૪૮૪
em
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( ૩૫ )
uret
urosu
૫૪૮૫ા