________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્રાવલિ સુબેધ- સ. (૪૧ ) સુખસાગરગુરૂ દીક્ષા દાયક,-શાંત અનેક જે ગુણનું ધામ; સુખસાગર ગુરૂ મહાપકારી,-બંદુ પૂરું કર્યું પ્રણામ. _ ૯૩ છે સહાયકે ઉપકારી મારા,–તેનાં નિશદિન સ્મરું સુનામ; સંત મુનિયો શિક્ષક શ્રાવક-સહાયક સમજું છું તમામ. . ૯૪ . સેવાભક્તિ ધર્મકાર્યમાં,—અલ્પ દોષને ધર્મ મહાન; સાધ્યદષ્ટિએ જાણું વર્તે !! -આતમ થાતે પ્રભુ ભગવાન, પલ્પા સર્વવિશ્વ માટે મુજ જીવન, સર્વવિશ્વ છે મારું અંગ; સર્વવિશ્વનું અંગ હું આતમ, નય સાપેક્ષે સમજુ ચંગ. છે ૬ સર્વવિશ્વવતિ છને –પરસ્પરે વને ઉપકાર; સવિશ્વજીને જડન,–જીને ઉપકાર છે સાર. છે ૯૭ સ્વતંત્રતાવણ રાજા શાને ?, સ્વતંત્રતાવણ નહીં સ્વરાજ્ય; સ્વતંત્રતાવણ લોકે સઘળા-મલ સરખા ખાય અનાજ. | ૯૮ સારું તે થોડું જગમાંહી, નઠારું તે જગમાં બહુ જાણ!! સારા લેકે ધમી થોડા, અધમી કોટિ અન્જ પ્રમાણ છે. ૯ સારાજન થોડા દેખીને,–અધમીલેકમાં ભળો !! ના ભવ્ય સુવર્ણ શેતું લેતું બહુ છે –સમજી કર!! સાચાં કર્તવ્ય. ૧૦૦ છે સંતે થાડા અધમી આજે, અનાદિકાલથકી એ ન્યાય; સર્વવિશ્વ કે કેઈ કાળે, સર્વે સંત બની નહીં જાય. તે ૧૦૧ છે સ્વર્ગ તે દેહનું શુભ આરોગ્ય, સાત્વિક આહારે તનુ પિષ ! સ્વર્ગ તે દેહનું બ્રહ્મચર્યને -સારા કૃત્યોથી સંતોષ. જે ૧૦૨ છે સ્વર્ગ તે દેહનું પાપ ન કરવું, ધર્મકાર્યમાં તનુ વપરાશ સ્વ તે વાણુનું વચ સમિતિ, સત્યવચનને બલવું ખાસ. ૧૦૩ સ્વર્ગ તે મનનું સાત્વિકગુણને, સાત્વિક વૃત્તિના વિચાર, સ્વર્ગ તે આત્મનું સાવિકજ્ઞાનને, સાત્વિક આનંદરસની ધાર.૧૦૪ સિદ્ધિ તે નિજ આત્મગુણેને પૂર્ણપણે જે થયે પ્રકાશ. સિદ્ધપણું તે સર્વકર્માના ગુણપર્યાયવિકાસ. એ ૧૦૫ છે. સરલપણું જ્યાં ઘટે ત્યાં ધરવું, સરલ વૃક્ષ જગમાં છેદાય; સમજી સરલપણને સમજે, વક વૃક્ષ ભાગ્યે જ કપાય. ૧૦૬
For Private And Personal Use Only