________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–ક.
॥ ૨૯૦ ॥
કેળવણી લેવાની રીતિ, ભિન્ન અનેકધા જાણુ કરાડ; કેળવણી વ્યાવહારિક ધાર્મિક, લેવામાં પ્રેમે મન જોડ. કેળવાયેલા લોકો તે છે, સર્વ પ્રકારે શક્તિમાન્; જખરા થઈને જગમાં જીવે, નમળાના નહીં લેતા પ્રાણુ. ।। ૨૯૧ ॥ કેળવાયેલા લાખે શત જન, ગુણ પ્રગટાવે ટાળે દોષ; કરતા પરમાથી નિજ જીવન, જ્ઞાન સત્યથી પામે પેષ, ॥ ૨૯૨ ॥ કળાએ સવે ખપ નહી' આવે, જ્યારે મૃત્યુ આવે પાસ; કર ! તું દેવગુરૂની ભક્તિ, જેથી ફ્રીથી મૃત્યુ ન ખાસ. ॥ ૨૯૩ ।। કેદ તે આઠ કર્મની અંત, સમજી આતમ કેદ !! નિવાર !! કેદ તે રાગને રાષની કામની, અજ્ઞાનેળ્યોં કેઇ વિચાર. ॥ ૨૯૪ ॥ કેદ તે આશા તૃષ્ણેા માયા, વિષયામાં થાવુ પરત ત્ર;
કેન્દ્ર તે માહના તાબે રહેવુ, સમજી થા !! આતમ સ્વતંત્ર. રા કેદ તે મનવચ કાયા વેચી, શત્રુના થાવુ આધીન;
૫ ૨૯૮ ૧૫
કેદ તે દુ ણુ વ્યસનના તાબે, રહેવુ' પર આશાએ દીન. ॥ ૨૯૬ ॥ કેદ તે અસત્ય તાએ રહેવુ, અનિચ્છાએ થવુ અન્ય ગુલામ; કેન્દ્ર તે દુ:ખ સ ંચાગમાં રહેવુ', કેદી રહેા નહી' આતમરામ, રા કમળની પેઠે નિલે`પી થા, સર્વ વિષયના મેાહ નિવાર ! ! કાદવથી છે કમળેાત્પત્તિ, તદ્વૈત નિલે પી નિજ ધાર. કમલને ભાનુ સાથે પ્રીતિ, રવિ ઉદયે કમળાના પ્રકાશ; કમળની પેઠે નિજની પ્રીતિ, આતમ પ્રભુપર ધારા ખાસ, રિલ્લા કમળને જલની સાથે પ્રીતિ, જળવણુ પંકજ છેાડે પ્રાણ, કમલની પેઠે માતમ પ્રીતિ, પ્રગટાવા તેા છે નિર્વાણુ. કુમુદિનીની ચંદ્રથી પ્રીતિ, ચંદ્રપ્રકાશે ખીલે તેg; કુમુદિનીવત પ્રભુથી પ્રીતિ, ધારે તે જન થાય વિદેહ. કમળ ને કુમુદ્ઘિનો કરતાં માનવ, અન તનુા છે શ્રેષ્ઠ મહાન કરી તે પ્રભુની સાથે પ્રીતિ, નિલે પી થાતાં ભગવાન્ કાંસ્યપાત્ર સમ નિલે પી થા ! રાગ ને રોષને લેપ નિવાર; કાર્યમાં નિષ્કામી થઇને, પ્રવૃત્તિ કર ! ! નિલે પતા ધાર. ૫૩૦૩il
il ૩૦૦ ||
૫ ૩૦૧ |k
૫ ૩૦૨ ॥
For Private And Personal Use Only
(૧૦૩)