________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેષ-ગ.
( ૧૪૫ )
ગજના દત જે માહૅિર નીકળ્યા, તે પાછા નહીં કરે પ્રવેશ; ગજના દંત સમા વીરાનાં, વચના પાછાં થાય ન લેશ. ૫ ૧૪૫ ૫ ગજખ કરીશ નહીં ગવે માનવ!, ગાજીશ નહી ફૂલીને ફેક; ગજું જોઇને લેવુ' દેવું, ગજેરી થઇ મૂક !!! ન પાક. ॥ ૧૪૬ ૫ ગટપટ જૂઠી કરવી તજીદે, ગટર સરીખુ` કર !!! નહી ચિત્ત; ગઠિયા થા નહી' પ્રાણાંત પણ, ગ્રન્થિ ત્યાગી મના પવિત્ર. ૫૧૪ના ગઢમડ ગોટા કર !!! નહીં કાયે, વૃદ્ધિથી નહી' મન નિલે`પ; ગજા ઉપરનું કાર્ય ન કરવુ, મેહરેગ છે મનના ચેપ. ગણુ ગચ્છ સમાજ સંઘ એ શબ્દો, એકવાથ્યના વાચક જાણુ !!!; ગણીને મહુવિચારી માગળ, પગલુ` ભર!!! થા નહી’નાદાન, ૫૧૪લ્લા ગદ્ધાઇ, યાયનના વિકારા, ગદ્વામસ્તી કરવાદ; ગાંડાઈ અતિકામે સ્વાર્થ, તેનું ફળ છે દુ:ખાવાદ.
૫૧૪૮
૫૧૫મા
૫૧૫૧૫
ગરણ' દુનિયાના મુખપર નહિ, દુનિયાના અભિપ્રાય ન એક; ગાયક વિદ્યા મન પ્રમાદી, ગાનથી રોગ ટળે છે અનેક. ગળપણુલેલે ફસાઈ જા !!! નહીં, ગળપણુમેહે સાધ્ય ન ચૂક !!!; ગળપણવાભે દેહારાગ્યમાં, જાણીને પૂળા નહીં મૂક !!!. ૫૧૫રા ગમ લે ગીતા ગુરૂને સેવી, જ્ઞાનીગમા સહુ સમા સુહાય; ગખેાળા કર !!! નહીં નિજ જો માં, કત યૈામાં સમજો ન્યાય.૫૧૫ગા ગમગીની પ્રગટે પ્રભુમાં ધર !!! ચિત્ત, તેથી માર્ગના થાય પ્રકાશ; ગમત ખાલથી કરવી ખૂરો, ગમારને શા ? જ્ઞાન વિલાસ, ૧૫૪ા ગમતુ જ્ઞાનથી નકકી કરવુ, ગમન કરેા દુ:ખમાં પરદેશ; ગમા રહે નહી' ઘડપણમાંહી, ગમે ન ઘડપણમાં બહુ કલેશ. ૫૧૫૫મા ગમાર આગળ ગજ ન કહેવી, ગમાવવુ નહી ફ્રાગટ વી; ગમેતેમ કરી સંકટમાંહી, રાખેા !!! આતમનું શુભ ધૈર્યાં. ગમ્ય જે જ્ઞાનમાં ત્યાં શું ? શ્રદ્ધા, અગમ્યમાં શ્રદ્ધા ઉપયેગ; ગમ્ય જે બુદ્ધિએ ત્યાં કશી ન, પ્રમાણુમાથાકૂટી લાગ ગજાવા આલમ સદુપદેશે, સવિશ્વમાં જેથ શાન્તિ; ગર, ગધેડા બન્ને સરખા, અજ્ઞાન સ્વાથે ડાય અશાન્તિ, ૫૧૫૮ાા
૫૧પણા
૧૯
For Private And Personal Use Only
॥૧૫॥