________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमज्जैनाचार्य बुद्धिसागरसूरि रचित.
कक्कावलिसुवोधग्रन्थ.
प्रणम्य श्री महावीरं, सर्वज्ञं परमेश्वरम्
"
૫ ૧ k
जिनेन्द्रं वीतरागं च, सद्गुरूं सुखसागरम् ॥ १ ॥ कावलि सुबोधाख्यं ग्रन्थं करोमि प्राकृतम् बालानां सत्यबोधार्थ, सर्वशिक्षामयं शुभम् ॥ २ ॥ અ આ અડિત દેવને ધ્યાવે, અડુ અહુ જપયા જાય; અરિહુ તને સમજી જ્ઞાને, જયત સઘળાં નાસે પાપ અજ્ઞાની રહેવું નહીં આતમ !!, સત્ર દુ:ખ હેતુ અજ્ઞાન; અજ્ઞાની–પશુ સરખા જાણા, અજ્ઞાને ભદુ:ખ ની ખાણુ, અરૂપી આતમ તત્ત્વમસિ તુ, આતમ !! આપેાઆપ ઉદ્ધાર; અખંડ અવિનાશી અજ અક્ષય, અનત ગુણુ પર્યાયાધાર. ।। ૩ । અક્ષર અજર અમર આતમ એક, ભણતાં ગણતાં થાય એક; અનેક એક સ્વરૂપે આતમ, આનદરૂપી કરેા વિવેક.
'૪ ॥
For Private And Personal Use Only
u s u
અન્યા આગળ આરસી ધરવી, બહેરા આગળ જેવું ગાન; અજ્ઞાની આગળ તમ જ્ઞાની, અજ્ઞાનીને હાય ન સાનં, અન્ધકાર સરખું' અજ્ઞાન, અજવાળા સમ જાણ્ણા જ્ઞાન; અન્તર્ આત્મસ્વરૂપે રહેતાં, પરમાતમ પ્રગટે નાણુ, અજપાજાપ તે આત્મસ્મરણુતા, અનહદધ્વનિ, અંતર્ ઉપયેગ; આધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને, સમજી સાથે અનુભવયેાગ. ॥ ૭ । અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનુ, નિર્વિકલ્પ છે જ્ઞાન પ્રમાણ; અન્તર્ આતમ આનંદ રસના, સાગર ઉલટે એવું ભાન. અનુભવ પચ્ચીશીજ રચીને, આમાનુભવ આપ્યું જ્ઞાન; અનુભવ જ્ઞાન પ્રમાણુ છે સાચુ, અંતર્નાદ તે સાચુ ભાન. [૫ ૯ ૫ અનેક એક સ્વરૂપી આતમ, પર્યાંય દ્રવ્ય નયે છે એશ; અસત્ય નહીં વહેવું ને કરવુ, અસત્યમાં છે દુઃખા ફ્લેશ.
૧૦૫
ક
hat
-
॥૫॥
॥૮॥