________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૫)
કક્કાવલિ સુખાધ-ટુ-ચ.
( ૬ )
ઝુડા ઉંઘને દુર્વ્ય સનાથી, રહેશે દૂર શિવસુખ કાજ; ઢાષ ભુલ પેાત્તાની રૃખા !!!, ટાળા !!! તેથી શિવસુખ રાજ્ય. ૧૫ હુ:। ભણ્યા ત્યારે કહેવાશેા, ધારા સત્યાચાર વિચાર; અનત આતમશક્તિયાને, પ્રગટાવા પ્રેમે નિર્ધાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૨ ॥
(૨)
॥ ૨ ॥
ચચ્ચા ચતુરાઈથી વર્તો!!, ચારે વિકથા દૂર નિવાર દાન શીયલ તપ ભાવના, ચારે ધર્મને ધારણ કર!! અટવાર. ॥ ૧ ॥ ચચ્ચે ભણ્યા ત્યારે કહેવાશે, ચાસ્ત્રિી થાશેા નિર્ધાર; ચર્ચો ખાટી તજી વિવાદે, ચારી તજી પાળેા !!! માચાર. ચિંતા ચીતા સરીખી ખાળે, મન તન શક્તિ ટાલણુહાર; ચાડી ચુગલી કરતાં દોષી, ખનતાં સમજો નરને નાર. ચાવીશ તીર્થ 'કર જિનવરની,-સ્તુતિ કરવી આવશ્યકક; ચેાવીશ તીથ કર ભક્તિથી, આતમમાં પ્રગટે છે શ . ચંડાલા પણુ સાત્ત્વિકગુણને, સાત્ત્વિક કમે બ્રાહ્મણ જોય; ચંડાળાના ગુણકર્મોથી, બ્રાહ્મણ પણ ચંડાળજ હાય. ચક્રવતી ઇન્દ્રો સરખા પણુ, દુર્ગુણુ દુષ્કર્મ દુ:ખપાત્ર; ચતુર વિવેકી સદ્ગુણી સુખિયા, નગ્ન યદિ કર માટી પાત્ર. I॥ ૬ ॥ ચીનની ચડતી જ્ઞાનાદ્યમથી, સદ્ગુણુ સ ંપે થાવે એશ; ચતુરાઇ ચારિત્રથી ચડતી, દુર્ગુ ણુથી પડતી જયાં કલેશ, ચડદ્ર આચાર્ય ના શિષ્યે, ક્ષમા અને ધાર્યા સમભાવ; ચિત્તને જોડવું' આતમમાંહી, કેવળજ્ઞાની થયા સ્વભાવ. ચારિત્રી જે નરને નારી, તેના ચરણે નામુ` શી; ચક્રી ઇન્દ્રથકી પણ માટે, ચારિત્રી જ્યાં રાગ ન રીસ. ચારી કરે તે ચાર છે જગમાં, ચારા સર્વે કરતા પાપ; ચારીથી મહાદુ: ખેા પ્રગટે, વધે ચિત્ત ચંચળતા તાપ, ૫ ૧૦ ॥ ચેત !! તું મૃત્યુ પૂર્વે આતમ, પછીથી થાય ન પશ્ચાત્તાપ; ચેતીને મન ધર્મને ધારા, ચિત્તમાં રાખેા ત્રિભુવનખાય. । ૧૧ ।
॥ ૩ ॥
॥ ૪ ॥
ા પા
૫ ૭ !
॥ ૮॥
૫ ૯ ॥