________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેદ–છે. ઘેલાની સંગે નહિં રહેવું, ઘેલાને નહીં જ્ઞાન લગાર; ઘેલા, જ્ઞાન વિનાના લેકે, દેશ કોમ પડતી કરના5 ૬૪તા ઘેડાની કિંમત છે ઝાઝી, ઘોડે ગુણકારી પશુ જાણો ઘડે, પુરૂષ જે સાડા ત્રણ છે, તેમાંહી તે ગણાય માના ડા, ઘૂંઘટે કર || નહીં નકામા, ઘંઘાટથી વિણસે કા ઘોંઘાટે જ્યાં કરવા ઘટે ત્યાં –કરવા સમજી રહે જ લાજ. ૬૬ ઘાંટા અસભ્ય રીતે પાડે, અસભ્યરીતે બોલે બોલ; ઘાટ ન તેને સારે શોભે, અઘાટ આતમ દ્વારને ખેલ lll. ૬ળા ઘાટ ઘટે શું નવનવ ઘટમાં, ઘડી પછી અણધાર્યું થાય ઘડી પછીની ખબર પડે નહી, સમજી પ્રભુને સંતે થાય છે ૬૮ ઘડીઘડીનાં ઘડિયાલાં વાગે, ચેતાવે વાગીને તેહ ઘટ ઘરબાર મૂકી જાવું, ચેતે લોકો રહે ન દેહ છે ૬૯
પસર્ગો આવે પૂર્વના –કર્મોદયથી ભેગવ !! એહ ઘેર બનીને, કર્મની સામે, લડ !! સમભાવે બની વિદેહ. ૭૦ છે ઘોર તપસ્વી બ્રહ્મચારી થા! ઘરની સામે થા ! તું ઘેર; ઘેન તું આત્મસમાધિયોગે, પામી થાજે ચિન અઘેર. ૭૧ છે ઘનવટુ ગાજી વરસો આતમ !, જીના સહુ તાપ શમાવII; ઘેર છે આતમ અતિદયાળુ, સાપેક્ષાએ મનમાં લાવ. ! ૭૨ છે ઘરડું બાળક બન્ને સરખા, બેને પતાવી કરવી સેવ; ઘડપણ બાલપણુ પ્રથમ અંતની, સામ્યદશામાં સે દેવ. ૭૩ ઘરના આંગણે આવેલાને, યથાયોગ્ય કર સત્કાર; ઘરમાં રહેવું નિરાસકિતથી, ગૃહસ્થધર્મને ધરી અધિકાર. ૭૪ ઘરને કરવાં ગામેગામ, શહેરે શહેરે સ્નેહી ધાર ! ઘરનાં છિદ્ર રહસ્યને પરની આગળ કહેવાં નહીં લગાર. ૫. ઘરની વાત એગ્યની આગળ, કહેવી આત્મસમે જે હેય; ઘર ન દે વિના વિચારે, પોતપોતાની મેળે કોય. ૭૬ છે
For Private And Personal Use Only