SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલ સુબોધન. ( ૩૦૫ ) ut ll u ૬૧ u ; j ૫ ૬૩૫ નજરેાનજર નિહાળેા !! સઘળું, તપાસી જોશેા સઘળાં કાજ; નજરે દીઠું પણ કંઇ જૂઠ્ઠું, નજરચૂથી રહે ન લાજ, નારૂં તે દુ:ખકારક જાણા !!, મનને અપ્રિય દુ:ખકર થાય; a નઠારૂં' તે દુર્ગુણનુ ભાજન, નઠારૂં રહેવું નહિ સુખદાય. નારૂં તે ધ્યારૂ નહિ લાગે, યથા બુદ્ધિશકિતથી જાણું !! નઠારાં હિંસાદિક સહુ પાપો,તેને દૂર કરી સુખ માણુ !!. ૫૬૨ા નઠારૂં પણ પ્યારૂં જો લાગે, તેા નિજ પાપી મુદ્ધિ જાણુ !! નઠારી સંગત નઠારાં કુત્ચા,-કરતાં અ ંતે દુ:ખને હાણુ. નિષ્ઠુર થા!! નહિ' લજજા ત્યાગી, નઠાર થા !! નહિં ત્યજીને પ્રેમ; નિષ્ઠુર હિંસક થા!! નહિ માનવ!!, ક્રિમાં ધારા !! સાચી રહેમા૬૪ા નહેરને સમજણુ નહિં આવે, નરને લાગે નહિ. મેધ; નઠારને નહિ કીર્તિ વ્હાલી, નઠેર મનમાં હિ ંસા ક્રોધ. નઠારને શિક્ષા નહિ લાગે, નઠારને આવે નહિ સાન; નઠાર નિજનુ ભાન ખુવે ને,- દુર્ગુ ણુથી થાતા હેવાન. નડતર જે આવે ગુણુ લેતાં, આગળ ચઢતાં નડતર થાય; નડતર સઘળી દૂર નિવારા !!, ઉત્સાહે નડતર દુ:ખ જાય, ૫૬છા નડતર ડગલે ડગલે આવે,-હાંયે આતમ ! ! ધિરજ ધાર !!; નડતરના હામાં થાવાથી, નડતર વિઘ્ના દૂ૨ જનાર. "દા નડે જે માગળ ચઢતાં ગુણપર, ગુણુસ્થાનકમાં નડે જે દોષ; નડતર એ સહુ દૂર નિવારે ! !, નિજ આતમને ગુણુથી પાષ!!.uહના નડતર આવે સહુને ચઢતાં, નડતરવણુ કાઇ લહે ન સુખ; નડતર તે અંતરાય ને વિઘ્નેા, નડતર તે અવગુણુને દુ:ખ. નડતર આવે સર્વ કાય ને,-કરતાં એવું નક્કી જાણું !!; નડતર આવી વીરપ્રભુને, પ્રગટ્યા ઉપસર્ગા દુ:ખખાણું. નહતું તે સા દૂરે જાતું, ધર્માદ્યમ ઉત્સાહે બેશ; નડનારાની સામાં પગલાં,—લેતાં ઢળતાં નડતર કલેશ. નથી પાપથી સુખને શાન્તિ, નથી પાપથી સ્વર્ગ ને મેાક્ષ; નથી જગત્માં સુખ તે સાચુ, મતિ શ્રુતજ્ઞાને મુક્તિ પરાક્ષ, છા ૩૯ For Private And Personal Use Only પ્રા un lik to૧u ilk
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy