________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
ગુરૂશ્રીના પૂર્વે પ્રસિદ્ધ થયેલા સેકડા ગ્રંથાના મા આ ગ્રંથ પણ સૌને આત્માની તથા જીવનની ઉન્નતિ અર્થે થાએ એમ ઇચ્છાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મંડળના ગ્રંથો માટે આજસુધી ઉદારચરિત જ્ઞાનરસીક સજ્જતાએ સારી રકમે આપી કાઇ પણ જાતના સ્થાયી ફ્રેંડ વિનાના આ મંડળને પેાધ્યુ છે. તેજ પ્રમાણે પાવા વિનંતી છે.
આ ગ્રંથમાં આર્થિક મદદ આપનાર નીચેના ગુરૂભક્ત સજ્જનેને આ સ્થળે આભાર માનવામાં આવે છે.
૨૫૦) રૂા. જવેરી મગનલાલ નાનચંદ–વીજાપુરવાળા.
૧૫૦) જવેરી લલ્લુભાઇ નહાનચંદ-વીજાપુરવાળા.
૧૦૧) જવેરી મેાતીલાલ નહાનચંદવીજાપુરવાળા.
સ. ૧૯૮૨ વસંતપંચમી-પાદરા.
આ ગ્રંથની પડતર કીંમત વધારે આવવા છતાં મંડળના હંમેશાંના નિયમ મુજબ માત્ર રૂા. ૧-૪-૦ રાખવામાં આવી છે. ઇત્યલ' વિસ્તરેણુ——
* અજ્જૈનૢ શાંતિઃ રૂ.
વકીલ માહનલાલ હીમચંદ શ્રી અ॰ જ્ઞા॰ પ્ર॰ મંડળ તરફથી.
For Private And Personal Use Only