________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
કક્કાવલિ સુધw-ઉ. ઇશ્વરજ્ઞાન કરી લે!! ધ્યાને, અનુભવ કર!! ઈશ્વરને સત્ય ઈશ્વર, અનુભવ ગમ્ય થવાથી, કરાય નહીં પાપનાં કૃત્ય. ૩ ઈશ્વર લક્ષણ અનેક રૂપે, જ્યાં ત્યાં અનેક રૂપ મનાય ઈશ્વરી જ્ઞાન ત્યાં જૂઠ ન હિંસા, પાપ કર્મને નાશ કરાય. પ૭૩૪તા. ઈશ્વરને દુનિયાના લેકે, અનેક લક્ષણે માને તમામ ઈશ્વરનાં બહુ રૂપ માને, એકાએક કરૂંજ પ્રણામ. ઈશ્વર પ્રેરણા સાચી તે છે, રાગ રોષ નહીં જ્યાં અજ્ઞાન, ઈશ્વર અરિહંત શુદ્ધાતમ પ્રભુ, અનેક નામે જિન ભગવાન ૭૩૬૫ ઈશ્વરીમાયા બાહ્યથી જાણે, કર્મપ્રકૃતિને વ્યવહાર; ઈમરીમાયા નિશ્ચયથી તે, ચિદાનંદરૂપ સાચી ધાર.
કપા
ILUUL
1930ા
ઉદ્યમ કરતા ઉદ્યમી જેઓ, ભૂખે મરતા થાય ના તેહ ઉણા નહીં રહેશે ઉદ્યમથી, ઉદ્યમ ઉત્સાહ સુખ ગેહ. ૭૩૮ ઉત્સાહીની ચડતી થાતી, ઉચ્ચવિચારેથી મન માન; ઉદાર થાતાં જગમાં ઉંચા, લોકો કરતા બહુ સન્માન. ૭૩લા ઉંચ-નીચ જન, પુણ્ય પાપે, ઉંઘે નહી શિવપન્થ મઝાર, ઉંડા ઉતરો આતમમાંહી, આતમ ઋદ્ધિ દેખે સાર. ૭૪મા ઉપકારે કરો નિષ્કામે સહ, ઉપકારોથી મુક્તિ થાય; મારા ઉપકારીઓ થયા જે, તેઓનું ભલું થા ન્યાય ૭૪ મુજ ઉપકારક માતપિતાને, ગુરૂ આદિ જે નરને નાર; તેઓનું પરભવમાં સારૂં, થાશો શાંતિ પામે અપાર. ૭૪રા ઉત્સવ ઉપધાન તપવત ગુણમય, ચિદાનંદ ઉત્સવ નિજમાંહ્ય, ઉપકારે ઉત્સવ છે જેગમાં, આતમમાં સુખ સાચે જાય. ૭૪૩ ઉપકારો કરી પ્રતિ બદલાની ઈચ્છા વણ વર્તે નરનાર; ઉપકારીનું ભલું કરવામાં, સ્વાર્પણ કરવા રહે તૈયાર. ૭૪૪ ઉપગ્રહો કર !! સર્વ જીવોને, અરસપરસ કુદરતની રીત; ઉપગ્રહ કરવામાં મરવું, એવી ઉત્તમ જનની નીતિ, ૪પો
For Private And Personal Use Only