________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
કક્કાવલિ સુબોધ–ઝ.
" કૈં ॥
ઝાઝાલેાકથી ઝેર કરેા !! નહીં, જાડાથી નહી ડરા !! લગાર; ઝાકળ બિંદુંસમ જીવતર છે, ચેતીલા !! મન !! નરનેનાર. ॥ ૩॥ ઝુંડ સરીખા જડે નહિં ખનવું, ઝાડાનું કર !! રક્ષણુ ભવ્ય !l; ઝાઝી ઇન્દ્રિયાને પરિશ્રમ,-માપ! નહીં કર!! સકવ્ય, ॥ ૪ ॥ ઝાડુવાળે સેવાભકિત,-પ્રેમે તે નહીં નીચ ગણાય; ઝાડુવાળે તે છે નીચેા, જૂલ્મી દ્રોહી કરે અન્યાય. ઝાઝ સરીખા સાધુસંતા, લેાકેાને તારે ભવપાર; ઝાઝું એલી કરે ન કાંઈ, જડ આંખરસમ એ નરનાર. ઝાઝા સાથે વૈને ઝઘડા, કરનારા અ ંતે મરનાર; ઝાઝી કીડીયેા સાપને તાણે, એ હૃષ્ટાંત ખરા મન ધાર !!. ૫ ૭ ઝેર તે રાગને રાષને ઈર્ષ્યા, કામવેર છે જાશે!! સત્ય; ઝેર તે મિથ્યામુદ્ધિ ભારી, અન્યાયે કરવાં કુકૃત્ય. ઝઘડાખારની સામા રહેવુ', ખવુ નહીં તેથી તલભાર; ઝઘડા કરવા નહીં. અન્યાયે, જૂલ્મીથી નહીં ખાવી હાર. ॥ ૯॥ અઝણી પ્રગટે તેહુ નિવારેા !!, ઝુઝે દુષ્ટથી પામી શક્તિ; અટકી નાખે।!! શત્રુને દૂર, શત્રુપર નહીં કરા!! અનીતિ. ૫ ૧૦ ॥ ઝટઝટ જીવન મુસાફરીમાં, આગળ ચાલા !! નરને નાર; ઝટાપટી અંતર્ર્શત્રુથી,-કરતાં ઉપયેાગે નહી' હાર !!. ઝડપ વધારા માત્માન્નતિની,-મુસાફરીમાં નરને નાર; ઝડપાઝડપીમાં સાવધ થૈ, આત્મિક શા થી આગળ ચાલ!!. ૫૧૨૫ ઝડાકા માર ! ન વિના વિચારે, સવ્રુત્તિની ઝડીને ધારll; ઝેરસમા જે દૃવિચારા,−તેઓના કર !! ઝટ પરિહાર. ॥ ૧૩ અનૂન ખાટું છે પાપીતુ, પરોપકારે ઝનૂન બેશ; ઝનૂન સશુદ્ધિ અર્થ,−ધારે!!! આતમ!! પ્રેમે હંમેશ. ॥૧૪॥ ઝનૂની દુર્ગુણ પાપામાં જે, ખેાટી રીતે તેડુ ખરાબ; અપટ સારી છે ધના માટે, દુવિચારાપર દ્રે !! દાખ. । ૧૫ । ઝપાટા આત્મની શકિતયાને, પાપકારે થાતા બેશ; ઝબકારો કર!! આત્મપ્રભુના,-જેથી નાસે સઘળા કલેશ. ! ૧૬ u
। ૧૧ ।।
For Private And Personal Use Only
॥ ૫॥
॥૮॥