SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-ગ. (૧૪) ગુનેગારને મળે જે શિક્ષા, તે તેથી સો પાળે નીતિ; ગુનેગાર ચેર અપરાધી, દંડ્યું છે એવી નીતિ રીતિ. | ૨૦૧ ગુરૂમંત્ર લેઈ ગુરૂ કરીને, ચાલે તે સથુરા નરનાર; ગેબી અવાજ જે પરામાં પ્રગટ્યા,પ્રભુ આતમ પયગામ તે સાર.ર૦રા ગેખણિયા ખરૂં તવ ન જાણે, ગોખણપટ્ટીમાં કંઈ સાર; ગેખાવવું સોન્નતિકર સાચું, બેચરીથી જીવે અનગાર. ૨૦૩ ગોઠડી, જ્ઞાનીઓની સુખકર, અજ્ઞાનીની દુઃખ કરનાર, ગોથું ખા !! નહીં દુર્ગુણ થઈને, ધનને ધારે નરનાર. ર૦૪ ગોબરૂ મન તન વચન ન શોભે, ગોબરૂ શોભે નહીં ઘરબાર, મૂત્રે ગેબરથી ઘરને, લીંખ્યાથી તે પવિત્ર ધાર!. ૨૦૫ | ગ્રામને કાંટા સમ નરનારી, ગ્રામ નગર કંટક તે જાણુ!/l; ચામણી સારા જ્ઞાની ક્યાં છે, ત્યાં સુખ સંપનાં છે લ્હાણ, શારદા ગ્રેટબ્રીટનના ગુણ કર્મો જે, સારા તે ગ્રહશો નરનાર; ગતિમય સક્રિય જીવનવાળા, થાતાં સુખ શાંતિ નિર્ધાર. | ૨૦૭ છે ગરીબ જેરૂ સેની ભાભી, ગરીબ છે સઘળાને દાસ; ગરીબએ બાહાતર શકિત, –મેળવવી યુકિતથી ખાસ. એ ૨૦૮ છે ગરીબોની સેવા કરવામાં, પ્રગટે છે આતમ પ્રભુતાઈ, ગરીબી વહાલી, પ્રભુભકિતની, મારા મનમાં એહ સુહાઈ. પારલ્લા ગર્વ કરું નહીં દેહાદિકને, શોક કરું નહીં પુદગલમાંહા; ગરીબને પ્રભુ હું નહીં એ, આતમ હું છું સ્વભાવમાંહા. ૨૧ ગુણપર્યાયમયી હું આતમ, અલખ અગોચર બ્રહ્મસ્વરૂપ; ગુણ પ્રગટાવવા યત્ન કરું છું, ભજું છું ત્રણયભુવનનો ભૂપ. ર૧ ગુણો ન સઘળા મુજમાં પ્રગટ્યા, ગુણ પ્રગટાવવા ધારૂં ધર્મ ગુણપર્યાયની શુદ્ધિ કરવા, યત્ન કરૂં તેમ હણવા કર્મ. આ ૨૧૨ ગુણાનુરાગે છે જે અંશે, જ્યાં જ્યાં ગુણ ત્યાં ધરૂં પ્રમદ, ગુણના ગુણ ગાઉં ગુણરાગે, સર્વજીપર ધારૂં મેદ છે ૨૧૩ ગુણ ઉપકાર મુજપર કીધા, જેઓએ તેઓને પ્રણામ ગુણકારકનું ભલું ચહું છું, અનેક ઉપકારીનાં નામ છે ૨૧૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy